SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સમાજની નજરે વિદ્યાલય (ડાક અભિપ્રાયે) પૂજ્ય આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજી અમદાવાદ નિડરપણે રહી સ્થાપન કરાવી. એમાં સૌથી મોખરે શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંસ્થા પોતાનાં પ૦ વિદ્યાધામ શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું નામ આવે વર્ષ પૂરાં કરે છે. વ્યાવહારિક જ્ઞાન માટેની સંસ્થાઓ- છે, એ વિશેષ હર્ષની વાત છે. માં આ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંસ્થા અજોડ વિદ્યાનું ધામ શ્રી મહાવીર જૈન વિદ્યાલય વટઅને મુખ્ય સંસ્થા છે, અને પચાસ વર્ષમાં તેમાંથી વૃક્ષની જેમ દેશ-વિદેશ અને નગરાનગરમાં પોતાની અનેક રન પણ નીકળ્યાં છે. આ સંસ્થાની મુખ્ય શાખાએાને ફેલાવતું ચિરકાલ સુધી જતું રહે વિશિષ્ટતા એ છે કે તેના સંસ્થાપક પંજાબ કેસરી અને અજ્ઞાનાંધકારને ફગાવવા મધ્યાહ્ન સર્યનું કામ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે તથા કરતું કરતું જૈન યુનિવર્સિટીનું નામ ધરાવી ગુરુદેવ તેના કાર્યકર્તાઓએ વ્યાવહારિક જ્ઞાન આપવા આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયવલભસૂરીશ્વરજી સાથે જનધર્મના સંસ્કાર અને શ્રદ્ધા ટકાવવા મહારાજશ્રીની અંતિમ ભાવનાને સફળ કરતું જૈન આચારપરિપાલન સાથે આધ્યાત્મિક જ્ઞાન પાયામાં શાસન દીપાવતું પિતાનો વિજયવાવટો વિશ્વભરમાં ખાસ રાખેલ છે, અને તેથી જ તેમાંથી રને અને ફરકાવતું શ્રી ગુરુદેવના અને પિતાના શુભ નામને તેની જે ઉજજ્વળતા દેખાય છે તે આ સંસ્થાએ અમર બનાવે એ જ મારી શુભ કામના શુદ્ધાન્ત;પાયામાં રાખેલ ધાર્મિક સંસ્કારને આભારી છે. કરણથી છે. આ સંસ્થા દિનપ્રતિદિન ઉત્કર્ષ સાથે એવા અમારા પૂમુનિરાજ શ્રી પુણ્યવિજયજી અમદાવાદ અંતરના શુભાશિષ છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપનાના પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી બાત પ્રારંભ સમયથી શરૂ કરી આજ પર્યત શેઠ દેવકરણ પરમપૂજ્ય ગુરુદેવ આચાર્ય ભગવંત ૧૦૦૮ શ્રીમદ્દ મૂળજી, ભાઈશ્રી મોતીચંદ ગિરધર કાપડિયા સેલીવિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે જૈન સમાજની સીટર આદિ અને તમારા જેવા કુશળ કાર્યકરોએ -શ્રીસંઘની નાડ તપાસી અનાનાંધકારને દૂર કરવા અનેક સમ-વિષમ પ્રસંગે વટાવી વિદ્યાલયને ઉત્તરસારૂ અને પિતાના પરમગુરુદેવ પંજાબ દેશદ્ધારક તર વર્ધમાને સ્વરૂપે પ્રગતિમાન રાખવા માટે જે ન્યાયાંનિધિ ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી કૌશલ દાખવ્યું છે તેવું જ કૌશલ સદા માટે (આત્મારામજી) મહારાજશ્રીના વચનને પૂર્ણ કરવા સવિશેષરૂપે તમે સૌ કાર્યકરે રાખશે. સારૂ કોઈ પણ જૈન બચ્યું સમ્યફ શિક્ષણ અને વિદ્યાલયના કુશળ સંચાલકોએ શિક્ષણ ઉપરાંત રોટી વિના ન રહે અને સાચે જૈન–કર્તવ્યથી વિવિધ પ્રકારના વિશિષ્ટ સાહિત્ય પ્રકાશન તેમ જ જેન–અને એ શુભ ઉદ્દેશથી અજ્ઞાનતિમિરને મટાડવા જૈન આગમોના વિશિષ્ટ પ્રકાશન માટે જે જવાબદારી જ્ઞાનજનના સમાન ગુરુકુલ-કેલેજે, હાઈસ્કૂલે, પોતાને શિરે રાખી છે, એ મહાવીર વિદ્યાલયના કુશળ વિદ્યાલયે આદિ શિક્ષણ સંસ્થાઓ પ્રતિકૂળ વાત- સંચાલકોની વ્યાપક વિચારશીલતા અને કારકીર્દીનું વરણું હોવા છતાં પોતાના પ્રભોવશળી ઉપદેશથી' ઉજજવેલ પાસું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy