SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ : ધાર્મિક શિક્ષણ ૧ ધર્માંની કૉલેજ કરવામાં એકદેશીયતા થઈ જવાને સંભવ હાવાથી આવી સંસ્થામાં કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણથી સંસ્કારિત કરવામાં આવે તેા તેથી બહુ લાભ થાય એવા નિર્ણય કરવામાં આવ્યા હતા.” વિદ્યાથી એ સંસ્કારસંપન્ન બને તે માટે ધાર્મિક શિક્ષણ આપવું અનિવાય` લાગવાથી સસ્થાના બધારણમાં શરૂઆતથી જ આ માટેની જોગવાઈ કરવામાં આવી હતી. વિદ્યાલયના પહેલા જ રિપેામાં છપાયેલ સસ્થાના અધારણની ૫૩, ૮૩ અને ૪મી કલમેામાં આ ખાખતના નિર્દેશ જોવા મળે છે. સ`સ્થાના છેલ્લા (૧૯૬૪માં સુધારેલા) ખ'ધારણમાં કેટલાક ફેરફાર સાથે આ અંગે નીચે મુજબ ત્રણ કલમે રાખવામાં આવી છેઃ— “ ૯૧. આ સંસ્થામાં દાખલ થનાર વિદ્યાર્થી નું જીવનધાર્મિ ક તેમ જ સંસ્કારી થાય તે આશય લક્ષમાં રાખીને દરેક વિદ્યાર્થીએ અભ્યાસ કરવાને છે અને તે જ આશયપૂર્વક વ્યવસ્થાપક સમિતિએ વ્યવસ્થા કરવાની છે. “ ૯ર. વિદ્યાર્થી ગૃહમાં રહેતા દરેક વિદ્યાર્થીએ દરરાજ જિનપૂજા કરવી જોઈશે, અને રાત્રિભાજન નિષેધ અને કંદમૂળ-અભક્ષ્યના યાગને નિયમ પાળવા જોઈ શે; તેમ જ નિર્ણીત ધાર્મિક શિક્ષણ બરાબર નિયમિત લેવું જોઈશે. વિદ્યાર્થીગૃહની બહાર અભ્યાસ કરનાર વિદ્યાર્થી ઓએ તે નિયમા પાળવા જોઈશે અને ધાર્મિક શિક્ષણના સંબંધમાં વ્યવસ્થાપક સમિતિ દર વષૅ માટે જે પાડચપુસ્તકા નિીત કરે તેને અભ્યાસ કરવા પડશે. આ મૂળ નિયમેામાં વાજબી કારણ સિવાય કાંઈ પણ સ્ખલના કરનારને યોગ્ય શિક્ષા થશે અને અનેક વખત સ્ખલના કરનાર ૭૮ની કલમ પ્રમાણે સંસ્થાના વિદ્યાર્થી તરીકે ખૂંધ થશે. “ ૯૩. ધાર્મિક વિષયની પરીક્ષા દર વર્ષે જાન્યુઆરી માસમાં યેાગ્ય પરીક્ષક મારફત લેવાની ગેાઠવણુ મંત્રી કરશે અને દરેક વિદ્યાર્થીઓએ તે પરીક્ષા આપવી પડશે અને તેવી પરીક્ષામાં જે વિદ્યાર્થીની તૈયારી બિલકુલ હતી નહી. એવું માલૂમ પડશે તે અથવા જે લાગલાગઢ તેવી ધાર્મિક પરીક્ષામાં એ વખત નાપાસ થશે તે સંસ્થામાંથી કમી થવાને પાત્ર થશે. આવી પરીક્ષા ઉપરાંત છ માસિક આદિ સામયિક પરીક્ષા વ્યવસ્થાપક સમિતિ ઠરાવે તે વિદ્યાર્થી એ આપવી પડશે.” વળી ધાર્મિક શિક્ષણ અને એના અભ્યાક્રમ વગેરેનું ધ્યાન રાખવા માટે સંસ્થાના ખ’ધારણની ૩૬મી કલમ મુજબ ધાર્મિ કશિક્ષણ સમિતિ નામે પેટાસમિતિ નીમવામાં આવે છે. કૉલેજમાં જૈન સાહિત્યના અભ્યાસને પ્રાત્સાહન મળે એટલા માટે વિદ્યાલયના અ'ધારણની ૮૧મી કલમમાં નીચે મુજમ જોગવાઈ રાખવામાં આવી છેઃ— “ પેસ્ટ-ગ્રેજ્યુએટ કાર્સમાં જૈન સાહિત્ય ( લિટરેચર) લેનાર કેાઈ પણ વિદ્યાર્થીને વ્યવસ્થાપક સમિતિ વિદ્યાર્થી ગૃહમાં દાખલ કરી શકશે અને તે પરીક્ષામાં પાસ થશે તે તેણે કરી આપેલ કરારનામાની રૂએ પાછી વાળવાની રકમ આપવાનુ` તેની ઇચ્છા પર રહેશે. તે જ પ્રમાણે લેાન કે હાફ પેઇંગ તરીકે દાખલ થયેલ વિદ્યાર્થી જૈન સાહિત્યને લઈને પાસ થશે તે તેણે કરી આપેલ કરારનામાની રૂએ બી.એ.નાં બે વર્ષની પાછી વાળવાની રકમ આપવાનું તેની ઇચ્છા પર રહેશે. * વિદ્યાલયના ત્રીજા વર્ષમાં શ્રી અંબાલાલ ચતુરભાઈ શાહે જૈન સાહિત્ય વિષય લઈ તે ખી.એ. ( આન )તી પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરી હતી. તેંતાલીસમા વર્ષમાં શ્રી નગીનદાસ જીત્રગુલાલ શાહ મુખ્ય વિષય જૈન તત્ત્વજ્ઞાન અને પૂરક વિષય અર્ધમાગધી ભાષાના લઈ તે એમ.એ.માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy