SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૭વિદ્યાર્થીઓ પરદેશમાં રહી અભ્યાસ કરવા માટે સહાય આપવા માટે (સને ૧૯૨૦-૨૧માં) રચાયેલ “શ્રી મહાવીર લેન ફંડ” માંથી ૧૨ વિદ્યાથીઓને, ૫૦મા વર્ષ સુધીમાં, રૂા. ૬૫,૯૯૭ની લેન આપવામાં આવી છે. આ વિદ્યાથીઓની નામાવલી પરિશિષ્ટમાં આપવામાં આવી છે. “શ્રી દેવકરણ મૂળજી પરદેશ અભ્યાસ ટ્રસ્ટ ફંડ” વિદ્યાલયને ૧૯૮ની સાલમાં મળ્યું હતું; પણ એની શરત પ્રમાણે એને ઉપગ થઈ શક ન હતું, તે છેક વિદ્યાલયના ૫૦મા વર્ષથી ૩ વિદ્યાર્થીઓને રૂા. ૭,૫૦૦ની લોન આપીને એને ઉપગ શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યાલયના અભ્યાસકાળ દરમ્યાન પિતાની કુશાગ્રબુદ્ધિ, અભ્યાસનિષ્ઠા અને પરિશ્રમ શીલતાને કારણે કોલેજોમાં, યુનિવર્સિટીના તેમ જ બીજે ચંદ્રકો કે પરિતોષિક મેળવનાર વિદ્યાથીઓની નામાવલી કંઈ નાની સૂની નથી. આના લીધે જેમ એ વિદ્યાર્થીઓને યશ મળે છે, તેમ વિદ્યાલયના ગૌરવમાં પણ વધારે થાય છે. વિદ્યાલયના વિદ્યાર્થીએ શિસ્ત પાલન, સંસ્કારિતા અને અભ્યાસમાં હમેશાં આગળ જ હોય. વિદ્યાલયની આવી નામના થવામાં વિદ્યાલયના સુવ્યવસ્થિત સંચાલનને તેમ જ વિદ્યાર્થીઓને–એ બંનેને સમાન હિસ્સો છે. અભ્યાસકાળ દરમ્યાન વિશિષ્ટ રીતે સન્માનિત વિદ્યાથીઓની યાદી જે અહીં રજૂ કરવાનું શકય બન્યું હોત તે વિદ્યાલય અને વિદ્યાથીઓ–બનેની સુમેળભરી કારકિર્દીનું એક આલાદક ચિત્ર દેરી શકાત; પણ સ્થળ-સંકોચને કારણે એ ઈચ્છા ઉપર નિયંત્રણ મૂકવું જરૂરી લાગે છે. એ જ રીતે વિદ્યાલયમાં અભ્યાસ કરી જુદે જુદે ઊંચે સ્થાને ગોઠવાઈને પિતાને તેમ જ પિતાના કુટુંબનો અભ્યદય સાધવાની સાથે યથાશક્તિ સમાજ તેમ જ દેશનું કામ કરીને વિદ્યાલયનું નામ રોશન કરનાર વિદ્યાથીઓની યાદી પણું ઘણું મટી થઈ જાય એમ છે. મન તો થાય છે કે આવા કાબેલ ભાઈઓની કાર્યવાહીના સંક્ષિપ્ત પરિચય સાથે તથા કાયદાના સ્નાતકે; ૬ ખેતીવાડીના નાતક. અધૂરા અભ્યાસે છૂટા થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૬ ૧૮ છે. કન્યાઓને સહાય–ઉચ્ચ અભ્યાસ કરવા માટે ૩૦૪ કન્યાઓને રૂા. ૧,૬૫,૦૦૩ જેટલી રકમની સ્કોલરશિપ આપવામાં આવી. શ્રી સા, મ, મેંદી લેન સ્કે. કંડ–માધ્યમિક શાળાના શિક્ષણ માટે ૮૮૩ વિદ્યાથીઓને રૂ. ૯૮,૨૯૯-૯૭ ની લેન આપવામાં આવી. એમાંથી રૂ. ૪૯,૭૭૮–૧૮નું રિફંડ મળેલ છે. અને બાવનમા વર્ષને અંતે આ ફંડમાં રૂા. ૧,૬૪૩-૧૨ જમે રહે છે. - શ્રી સા. મ, માદી ઉ. અ. શિષ્યવૃત્તિ ટ્રસ્ટ ફંડ—આ ફંડમાંથી ૭૧૭ વિદ્યાર્થીઓને રૂા. ૧,૪૪,૧૮૧–૪૪ જેટલી લેન આપી; એમાંથી રૂા. ૮૧,૭૬૪-૦૭ જેટલું રિફંડ મળ્યું. બાવનમાં વર્ષને અંતે આ ફંડમાં રૂા. ૧૨,૮૮૧-૮૦ જમે રહે છે. શ્રી ખેડા જૈન વિદ્યાથી ઉ. શિ. લો, કે. કુંડ—આ ફંડમાંથી ૯૫ છાત્રો અને ૩૩ કન્યાઓ મળીને કુલ ૧૨૮ વિદ્યાર્થીઓને રૂા. ૭૫,૮૨૫ જેટલી લોન આપવામાં આવી; એમાંથી રૂ. ૨૧,૩૮૫) પાછા મળ્યા છે, અને બાવનમા વર્ષને અંતે ફંડમાં રૂા. ૭૪,૨૦૨-૯૦ જમે રહે છે. લેન અને તેના રિફંડની વિગત પાંચમા પ્રકરણમાં લેનરિફંડની વિગતેમાં આપવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy