SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાર્થી એ ૯૩ G: જ આ ખાખતમાં કેટલી સજાગતા ખતાવી છે તે નીચેની કેટલીક નાંધા ઉપરથી પણ જાણી શકાય છે :~ “ આવી સંસ્થામાં જે એક અતિ અગત્યની બાબત લક્ષ્યમાં રાખવાની હેાય છે તે વિદ્યાર્થીએના વર્તન પર છાપ પાડવાની, અરસપરસ પ્રેમમૈત્રી ઉત્પન્ન કરવાની અને બંધુભાવની લાગણી વધારવાની છે. તેમના પર જે અંકુશ રહે તે જેમ ગેરવાજબી દબાણ કરનાર ન હેાવા જોઈએ તેમ તદ્દન સ્વચ્છંદી બનાવનાર છૂટ પણ ન મળવી જોઈએ. અત્યંત નિયંત્રણાના દબાણથી બુદ્ધિની પરિપકવતા કદી થતી નથી અને નિરંતર પરવશ રહેવા ટેવાયેલું મન પ્રગતિ કરી શકતું નથી, જ્યારે તદ્દન નિરંકુશ રહેનારને પેાતાની જાત ઉપરાંત અન્યનું ભાન પણ રહેતું નથી. આંતર વ્યવસ્થામાં આ નિયમે બરાબર લક્ષ્યમાં રાખી કામ લેવામાં આવે છે. આથી વિદ્યાર્થીઓને સ્વાશ્રયી થવાનું શીખવવામાં આવે છે અને તેમના પર વત્સલ ભાવે દેખરેખ રાખવામાં આવે છે.” (ખીો રિપોર્ટ, પૃ. ૯ ) “ કમિટીએ જરૂરી જુબાની લઈ લંબાણુ રિપોર્ટ કર્યાં છે તે સંસ્થાના દફતરે છે. રિપે પરથી એક વાત ખાસ ધ્યાન આપવા ચેાગ્ય લાગે છે તે એ છે કે વિદ્યાર્થીઓએ . અત્યારના વાતાવરણને તાબે થઈ જવુ ઈષ્ટ નથી. અત્યારે પૂર્વ આ ભાવનાને નાશ થતા ચારે તરફ જોવામાં આવે છે અને વિનય વિવેક રાખવા એ નબળાઈ ગણાય છે. આ સ્થિતિ અત્રત્ય સ્થિતિ માટે ઇષ્ટ નથી. જે દેશમાં સ્વતંત્રતાની પાષણા વિશેષ થાય છે ત્યાં જવાબદારીનેા ખ્યાલ પણ એટલે જ ઉચ્ચ વર્તે છે. અત્રે હક્કના ઉપર જોર વધારે અપાય છે, પણ ફરજ-ધર્મ તરફ તદ્દન ખેદરકારી થતી જાય છે એ ઈષ્ટ નથી. સ્વત ંત્રતાના અમે પાષક છીએ પણ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ન ફેરવાઈ જાય એ ખાસ ધ્યાનમાં રાખવું એ ખરી સ્વતંત્રતા મેળવવાનું લક્ષણ છે એમ અમે માનીએ છીએ,’ ( અગિયારમા રિપોર્ટ, પૃ. ૧૧) ** વિદ્યાર્થીના કેટલાક વ પડી શકે તેવુ' જોવામાં આવ્યુ છે. કેટલાક તેા માત્ર ભણવા જ આવે છે, એને ખાવાનું શું મળ્યું, કેટલું મળ્યું, કારે મળ્યું તેને વિચાર કરવાની ફુરસદ કે દર્કાર હાતી નથી, એ તેા પોતે ભલેા કે પેાતાનાં પુસ્તકે ભલાં. એ કેાલેજના ટાઈ મે કાલેજમાં જાય, સાંજે ફરવા જાય અને બાકીના વખત પેાતાનાં પુસ્તકાની સાથે નિમકહલાલ રીતે ગેલ કરે. એને તમે ખાધા પછી અરધા કલાકે પૂછે કે આજે શેનું શાક બનાવ્યું હતું તેા તેને તેને ખ્યાલ નહિ હાય. કારણ કે એનું ધ્યાન અભ્યાસ પર જ છે.” ( “ પચીશ વર્ષની કાર્યવાહી ’, પૃ. ૩૧ ) (6 • વિદ્યાલયમાં છાત્રા રહે છે એ સાચા છાત્રા બને અને પેાતાના ચારિત્ર્ય દ્વારા વિદ્યાલયની પ્રગતિ અને પ્રતિષ્ઠા વધારે, વિદ્યાલયને માત્ર રૂપિયા આપવાથી અને વિદ્યાર્થીઓને કેવળ પૈસાની મદદ આપવાથી કામ નહીં ચાલે પણ ચારિત્રની શુદ્ધિ તરફ પૂરતું ધ્યાન આપવુ જોઈએ, એ છાત્રાલયનુ ધ્યેય છે. અહી વિદ્યાર્થી એ જ્ઞાન મેળવે છે પણ જ્ઞાનની વ્યાખ્યા જ એ છે કે જે આચાર તરફ પ્રેરે; પરિગ્રહ ઓછો થાય એવું જ્ઞાન તે સાચું જ્ઞાન. જે વસ્તુ સિવાય સારી રીતે જીવી શકાય એવી વસ્તુ વિના ચલાવી લે એવા સમાજ તૈયાર થાય એવા પ્રયત્ના કરવા જોઈ એ. જરૂરિયાતા ઘટી તેા પાપ ઘટયું; જરૂરિયાતા વધી તે પાપ વધ્યું. મહાવીરસ્વામી ખરા ત્યાગી હતા. છેવà દિશા, વસ્ત્ર અને કરપાત્ર એ જ એમની પાસે બાકી રહ્યું હતું.” ( શ્રી રવિશંકર મહારાજ, વડાદરા શાખાના નવા મકાનના ઉદ્ઘાટન પ્રસ ંગે; સુડતાલીસમેા રિપોર્ટ, પૃ. ૨૨ ) . વિદ્યાથી ઓના અભ્યાસ અને સન માટે પરિણામે સે’કડા વિદ્યાથીએ જુદા જુદા વિષયના Jain Education International આ રીતે લેવામાં આવેલી કાળજીને નિપુણુ સ્નાતકો (ગ્રૅજ્યુએટ) ખની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy