SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ફીરન્ના : ૨૫૭ 21–34 ચૂત અને ટી ના આધારે ચાકનું ભાતર માને છે કે ૨૧-૨૩ માં પુરુષો ચબિમારીઓ”)નું વર્ણન છે. ૨૬માંના ર ા ી !) વનિતાÚનું ભાષાંતર ‘લોકો) તેમ જાણવા છતાં પણ' એમ કરે છે એમનો પાઠ વિજ્ઞાનં ! હોય એમ લાગે છે); જ્યારે ૨૪૩માં તે (સ્રીઓને) વાકયના કર્તા તરીકે સમજે છે. શુ૦ ૨૧-૨૪ બંધ માં સધુઓ જ લે છે. જેથી ' સાધુએ સ્ત્રીઓનો વિશ્વાસ ન કરવો કારણુ (તÆા) તેઓ શ્લોકના પૂર્વાર્ધમાં વર્ણવ્યા પ્રમાણે વર્તે છે. બે પ્રકારની દલીલનો જંગ થાય. ૨૧-૨૪ બધા શ્લોકોમાં સીમોની દુષ્ટતાનું વતંત ઉદાહરણ છે એમાં મને શંકા નથી. ૨૧ અને પછીના શ્લોકોમાં જે સાઓ, ખાસ કરીને નાક-કાન કાપીને વિકૃત બનાવવાની તે જમાનાએ વીકારતી સજાઓ વ્યભિચારિણી ઓ માટે છે, નહિં કે ચનિયારી પુરુષો માટે ૨૩માંની પંક્તિઓનો પરંપરાપ્રાપ્ત ક્રમ ફેરવી નાખવાથી સુશ્લિષ્ટ, યુનિક સંદર્ભ મટે છે. (બદલાયેલી) પ્રથમ પંક્તિમાં ઔર 'તા' રૂપ ૫ બતાવે છે ૩ ૨૨૪માં યુો ન ધામ ” એમ બોલનાર સ્ત્રી છે. રકતમાં આવેલા વામ્બુજાને મા અને ગુરુ પૂર્વજન્મના કર્મો એટલે કે જેમના પારબાર્ષિક અર્થમાં પડાવે છે. થાત “ કર્મથી પ્રેરાઈને '') પરંતુ જમ્મુનો અર્થ કાર્ય, માળાથી જુદું, એમ જ માત્ર થાય છે, ી માર્ચમાં ન બારિક્વામિ, ત્યેવમુવવાડવવાના અતુલ પ્તિ તથાપિ વર્મા યિયા અવન્તાંત વિરૂપમાશ્વરન્તિ !); સરખાવો ૨૪bમાં વર્ણવેલો ‘વાયા અને મુળાનો વિરોધ’. આ પાદમાં ચૂ, ટી॰ અને ભાષાંતર પરિદ્વિત્તાને રા, પરિવાતિમાંથી આવતું બતાવે છે. અને પરિણામે b અને હ વચ્ચે સીધો વિરોધ ઊભો થાય છે. એ પ રિંદા હિતમાંથી પણ લઈ શકાય છે, અને સંદર્ભે પણ નિઃશંક રીતે એવી અપેક્ષા રાખે છે. . 28b પુટ્ટા નું ભાષાંતર શુ॰ “ જ્યારે પકડાઈ જાય ત્યારે '' (એટલે કે પૃષ્ટાઃ) એમ કરે છે. ટિપ્પણમાં તેઓ માપ ૧, ૨, ૧ : પુઠ્ઠા નિ ઘણો નિયતિ મંદ મોદેખ વાજા અને ૧, ૬, ૨૪ પુઠ્ઠા વૈધે નિયાત વિયસવ શાળાને ઉષ્કૃત કરે છે. પણ આ બંને ખંડોનું એમનું ભાષાંતર ચાર ૧, ૪, ૧, ૨૮થી તદ્દન જુદું છે. જુઓ ૧. ૨. ૧નો અનુવાદ : * કર્મણોને લીધે કેટલાક આળસુ લોકો મોતથી ઘેરાઈ ને સંસારમાં) પાછા કરે છે.” (યા॰ કેટલાક ખોટી શિખામણને અનુસરી સંયમમાંથી પાણ કરે છે. તેઓ મોહથી ઘેરાયેલા મુર્ખ લોકો છે.) ૧, ૬, ૨૪ નો અનુવાદ : “ દુઃખોથી ઘેરાયેલા કેટલાક ડવ (ગાવવા) માટે પાછા ફરે છે.” (યા૰ ત્યારે તેઓ સાધુવનના) દુઃખોનો અનુભવ કરે છે ત્યારે જીવનના મોહને કારણે તેઓ પાછા ખસી જાય છે.) આ ખંડોમાં પુરૢ = ઘુટ છે. અને તેનો અર્થ " ઘેરાયેલા ' એટલે કે ' પાશથી પીડાયેલા ' (H! જુઓ નીચે ૨.૨૧ત મુખ્યનાથે સં અત્યારે) તેવો થાય છે. એનું સમર્થન મારગ ૧. પ. ૨. ૨૮ અ વાચો દિ યાકુ તે આર્થયા કુસંતતિ, યાદુ યારે તે વાસે પુઢેડદિયાસ૬.” પણ આ અર્થ “ પકડાઈ ાય ત્યારે, ગુનો કરતા પકડાય ત્યારે ” ના કરતાં તદ્દન જુદો છે અને આ અર્થે અહીં જરા ચ ચાલે એમ મને લાગતું નથી. તેથી મેં યા॰ પ્રમાણે એનો અનુવાદ છે ત્યારે પૂછ્યમાં આવે ત્યારે ' એમ કર્યાં છે. અવા બહુ બનુ તો આપણે એમ કહી શકીએ કે “ જ્યારે જવાબ માગવામાં આવે ત્યારે.” ' " 29તે વિસા ની અયન ' એ રીતે આપેલી સમજૂતી મનાય તેવી નથી. વિષળ નો સામાન્ય અર્થ ‘કંટાળેલો, નિરાશ, ઉદાસ,’ ' એવો થાય છે. વિસìસી = * વિષસિન્ એમ માનવું બહુ શકય નથી. * વિષા—ષિર્ માં વિધ્ ‘વિશ્વા’ શબ્દ મેળવવાનું શકય છે ? સરખાવો વિષે ! ને બદલે વિષ-વાળું સંસ્કૃત રૂપ વિષનિ. 30b આત્મતતં નિમન્ત્રણેન નો અક્ષરશઃ અર્થ= પોતાની જાતના સમર્પણ સાથે ” સરખાવો ૬b મિનનું આયલા નિમંતેંતિ. - સાયને ત્રાહિ ! (મ્ ી) કે યાગિન (Y) એ રીતે સમતથવાની ભાગ્યે જ જરૂર છે. આ તો માત્ર રાજ્ય = સાસની ખોટી જોડણી છે. 1ા ગર ઉપર ૧,૧૧ જુઓ Y 2c * * ઋતિયાળ = મિલ, ન કરીને, વિક્ત બનાવીને ' એમ સમાવે છે અને એનું જાષાંતર કરીને ક એમ કહે છે, હું અને હિંમદ્ = રૂપકો આપયો, ગાળ દેવી '' નઞ સમજવાનું પસંદ કરું છું, - (૨) < ૩૯ ત વિ માં એવો ચૂનો પાઠ, પ્રાચીન પૂર્વીય રૂપ વૈજ્ઞાશિ (પૂં કિ ૦૫૦)ને દૂર કરી તેને વ્યવસ્થિત બનાવવાનો ચોકખો પ્રયત્ન બતાવે છે. સુપ્ર૦૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy