SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ આનંદ પ્રવચન દર્શન મેક્ષના સ્તંભરૂપ સમ્યફરિત્ર છે છતાં તેને અંગે પણ અઢાર દીપવાળાને દીક્ષા ન દેવાય તે વાત જાહેર થઈ ચૂકી છે. ચૂર્ણિકાર લખે છે કે અસ્પૃશ્ય લેકેને દીક્ષા આપવી નહીં. ચારિત્ર માટે પણ તે અધમ કુળવાળાને અગ્ય ગણ્યા છે. જેનશાસનમાં સ્પૃશ્યાપૃશ્યનો વિભાગ નથી એમ કહી શકાય તેમ નથી, તમે ગમે તેમ વર્તે તેની સાથે શાસ્ત્રની આજ્ઞાને સંબંધ નથી. દેવતાઈ પ્રયોગમાં તે ઉપાય નથી છતાં પાપના ત્યાગમાં અડચણ નથી. તેમને માડલીને નિષેધ છે. વસ્તીપત્રકમાં એવાઓએ કેઈએ પિતાને જૈન લખાવ્યા નથી, તે જેઓ પોતે પોતાને જે કહેવડાવવા માગતા નથી તેઓને તમે શી રીતે જૈન કહી શકવાના હતા? નદી વહેતી હોય ત્યાં બ્રાહ્મણ તથા ચંડાલની આભડછેટ ગણવામાં આવતી નથી. નદીના પ્રવાહને પવિત્ર ગણવામાં આવ્યા છે, તે પછી જ્યાં કોડકોડ દેવતાઓ હોય ત્યાં સમવસરણમાં અપવિત્રપણું ન મનાય તેમાં અડચણ શી ? તે વખતે અપવિત્રતાને વ્યવહાર નહોતા ? જે મેતાર્યજીનું દષ્ટાત આગળ કરવામાં આવે છે, તેમને જન્મ માત્ર અંત્યજ કુળમાં થયો હતો. દૂધ પણ ત્યાંનું નથી પીધુ, કે અનાજ પણ ત્યાં નથી ખાધું જન્મતાં જ તેને શેઠને ઘેર લાવવામાં આવેલ છે શેઠને ત્યાં જ તે ઉછરેલ છે આઠ શેઠીઆઓની કન્યાઓ સાથે સંબંધ પણ થાય છે પરણવા જાય છે, પણ જ્યારે પેલા દેવતાની ખટપટથી એ ચંડાળ છે એમ માલૂમ પડે છે ત્યારે કેવી ફજેતી થાય છે ? આઠે કન્યા પાછી જાય છે કે નહિ ? જે પૃથ્યાસ્પૃશ્યને વિભાગ નહોતે તે આ કેમ બન્યું ? ફરી દેવતાએ બાજી પલટી છે. કહેવાનું તાત્પર્ય એ પ્રાચીનકાળમાં કે જૈનશાસ્ત્રમાં સ્પેશ્યાસ્પૃશ્યને વિભાગ નથી એમ નથી. અહીં પણ દુર્ગછનીય કુળે વર્જવામાં આવ્યાં છે. કહે છે કે કેટલાક ક્રિશ્ચિયન થાય છે ક્રિશ્ચિયન નિભાવ માટે થાય છે જેમને તેવા સાધન ન હોય અને મળે છે તે ક્રિશ્ચિયન થાય છે. મતલબ કે ધર્મને એ વાત સાથે સંબંધ નથી. સ્પેશ્યાસ્પૃશ્યના વિભાગમાં કાંઈ તેઓ પ્રત્યે તિરસ્કાર કરે એમ નથી, ધર્મ કરવાની
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy