SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સમતા ૪૭૩ રાજા અતિ શેકાકુલ થયો. રાજા પણ વૃદ્ધ હતે એટલે લોકે એને પણ જીવનને છેડે જ માનતા હતા. પરંતુ રાજા જે આત્મદષ્ટિથી વિચારે તે હતું શું અને ગયું શું?’ એને તે વળી અસેસ શાને ? પુદગલ પ્રેમીઓની દશા પાગલ જેવી હોય છે. આ દિશામાં રાજાના કલ્પાંતમાં શી ઊણપ હેયર ભરદરિયામાં પડેલે, તરવાના સાધન વગરને ડૂબી જાય તેમાં આશ્ચર્ય નથી. તેમ આત્માને તથા ધર્મને નહીં ઓળખનારાઓ તેવા સંયેગવશાત્ સંસારસાગરમાં ડૂબી જાય, તળીએ જઈ બેસે તેમાં નવાઈ નથી. રાજાના શાકને પાર નથી ! આ વખતે પ્રધાને વિચાર કર્યો કે “આવા પ્રસંગે શોક કે કહપાંતથી બચાવનારું સાધન આત્મા તથા ધર્મને ઓળખાવનાર ગુરૂ જ માત્ર છે. જગતની જૂઠ્ઠી બાજીને તેના ખરા સ્વરૂપથી સમજાવનાર ગુરુ વિના બીજું કઈ નથી. માટે કેઈ મુનિમહારાજ પાસે રાજાને લઈ જવામાં આવે તે જરૂર શેકનું નિવારણ થાય” વાત પણ -ખરી! પ્રધાનને ઉપદેશ કામ ન લાગે, કેમ કે આખરે એ પણ જગતની માયાના પૂતળાઓમાંનું એક છે. વળી એ રાજાને એ સેવક છે. સ્વામીના મગજ ઉપર આવા વખતે સેવકને કાબુ હોઈ શકે નહીં. મહાત્માઓ કેઇના સેવક નથી, સ્વામી છે. એટલે તેઓ જ સત્ય ઉપદેશથી દુનિયાને શેક નિવારણ કરી શકે. “રાજા એટલે ભવાટવીમાં ભમતે ભૂત! એને ઠેકાણે લાવવા માંત્રિક જેવા મુનિની ; જ જરૂર છે, આમ વિચારી નગરની પાસે ઉદ્યાનમાં બિરાજમાન ગુરૂ પાસે રાજાને પ્રધાન લઈ ગયે. ગુરૂમહારાજે રાજાને સંસારની અનિત્યતા સમજાવી. મેટે ભાગે મેહધને ઉપદેશ વ્યર્થ નીવડે છે, છતાં ગુરુમહારાજે ઉપદેશ આપવા માંડઃ મહાનુભાવ! સંસાર અનિત્ય છે. કેઈ ઝવેરી હીરે ખરીદવામાં કિગાય અને કાચના ટુકડાને હીરો માની લઈ લે, તેના કરોડ રૂપીઆ આપી દે. એ હીરે સાચવવા તિજોરી વસાવે, રક્ષણ કરવા આરબે. રાખે, પણ જ્યારે માલુમ પડે કે “એ તો કાચને ટુકડે છે, ત્યારે
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy