SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ આનંદ પ્રવચન દર્શન છેડીએ. દુનિયાને ચીજની સગાઇ નથી. તે તેા સુખની ઇચ્છાથી તેને વળગે છે ને દુખનું કારણ માલૂમ પડે ત્યારે તે ફેંકી દે છે. વિચારીશું તે માલૂમ પડશે કે બધાનું ધ્યેય એક જ કે સુખ મેળવવુ'. દરેક કેવુ* સુખ મેળવવા માગે છે ? કદર સારી હાય તેના કાંટાળા હેાય છે. લાડવા સારા પણુ શાક, અથાણા વગર પીરસે તે ખાનાર કેટલા ખાય ? ચાર ખાતા હાય તા બે ખાય ને અથાણું શાક આપે! તેા બધા ખાઈ જાય. દુનિયામાં સુખ છે. પણ સુખને અંગે કોઈ કંટાળતા નથી છતાંય એ સુખથી કાર્ય દિવસ તે કંટાળે છે ? ગળ્યુ... ખાતાં કટાળ્યા. તેમ સુખ ભાગવતાં કટાળ્યા ? ના. કેમ ? કેવું જોઇએ છે સુખ ? વન્ત કુલેન સંમિશ્ર દુઃખની છાપ પણ ન પડેલી હોય, તેવુ' સુખ દરેક ઈચ્છે છે. સ્વપ્ને પણ એમ ન હેાય કે આટલું દુઃખ આવે તેા ઠીક. છેકરાના શણગારમાં આ ડાઘ ન જ જોઈએ, ન લાગવા જોઇએ. તેમ તમારે પણ સુખમાં દુ:ખના ડાઘ ન ોઇએ. શરીર એ તેા રાવળી જમીન છે. શરીર છેડા એટલે તેનાં સુખ મૂકવાં પડે, એમાંય વળી કેટલીક ચીજ આપણી જિંદગી સુધી ચાલે, પછી કેાણ જાણે ? પાંચ ઇન્દ્રિયાના કરાર આપણી જાણ બહાર છે? તમેા ખસા ત્યારે શરીર તમારૂ નહિ; તમે શરીરના નહીં; તમે ઇન્દ્રિચેાના નહી અને ઇન્દ્રિયા તમારી નહીં. આ કરારથી આયુષ્ય પણ જિંદગીના કરારથી છે પણ આપણે સુખ કાઈ કરારથી લેવા માંગતા નથી. કાઈપણ દિવસ એમ નથી થતું કે ૨૦-૨૫ વર્ષ સુખ આવે! પછી દુઃખ ભલે આવે. આ પણ મનમાં ન થાય કે આ જિંદગી સુખથી પસાર થાય અને આવતી જિ'ગી આવે તેમાં ભલે દુઃખ આવેા. આ શરીર-ઇન્દ્રિયની શરત જિંદગીને છેડે પૂરી થાય તેની ચિંતા નહી, પણ દુઃખ ન થાય એની ચિંતા ખરી. આ શરીરાદિ મળેલાં છે પણ તે મળેલાં કેવાં ? રાજ્યમાં માટે શેઠ હાય, તેની જમીન રાવની રહે છે, માલિકીની નહિ. તેની પેઠે આ સુખ છે. રહેા ત્યાં સુધી મેાજ માણા.
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy