SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોણ? ૪૦ પાંચ ઈન્દ્રિયવાળે દહ હે યા તો એક યા બે-ત્રણ ઈન્દ્રિયોવાળે દેહ હો, તેથી જીવાત્મા ફેરફારવાળે હોતે નથી. આથી સ્પષ્ટ થાય છે કે જેઓ શ્રીમાન્ જિનેશ્વર ભગવાનને માને છે, તેમની પહેલી પહેલી ફરજ એ છે કે તેમણે એ કાયના જીવોને માનવા જ જોઈએ. આપણી સ્થિતિ ખરી રીતે જુઓ તો ચૌટાના ચોકસી જેવી છે. એક સાર્થવાહ હતે આ સાર્થવાહ બહારગામ જવા નીકળ્યો. બહારગામ જતાં રસ્તામાં તેની પાસે પૈસા ખૂટયા. તેણે વિચાર કર્યો કે પાસે કંઠી. કંદોર, વીંટી વગેરે ઘણું ચીજ છે. તે હાલમાં એક વટાવી લઈશું, પછી આગળ નવી કરાવી લેવાશે એ નિશ્ચય કરી તે સાર્થવાહ એક ચેકસીની પાસે ગયે. ચેસીને કડું આપ્યું. ચોકસીએ કડું લીધું. કસેટી પર ચઢાવી તપાસી જોયું. તેનું ચકખુ માલૂમ પડ્યું એટલે પેલા ચોકસીએ તે સાર્થવાહના હાથમાં દસ પૈસા મૂક્યા ! સાર્થવાહ તે ચમકે ! તેણે ચેસીને પૂછયું : “કેમ ભાઈ ! આ પિત્તળ છે કે શું ? સેનાને શે ભાવ છે ?” પેલા ચેકસીએ કહ્યું : “સેનાનો ભાવ પૈસે તોલો છે માટે તમેને આ દાગીનાના દસ પૈસા મળશે. સાર્થવાહે વિચાર કર્યો, “આ સારો લાગે છે, ચાલોને, અહીંથી એક તોલા સેનું જ ખરીદી લઈએ.” સાર્થવાહે કહ્યું, “ભાઈ, મને એક પચીસ સિનું પચીસ તોલા સેનું આપો. ચેકસી કહેઃ “તે નહિ બને. મારા સેનાની કિંમત રૂ. ૨૫)ને તેલો છે.” દલાલણ માટે અસંખ્ય જીવને સંહાર આ ચેકસી પારકુ સેનું પેસે તલાના ભાવે લેતે હતું, પરંતુ પિતાનું સેનું પચીસ રૂપિયે તેલના ભાવે આપતો હતો, તેવી જ સ્થિતિ આપણી પણ છે પૃથ્વીકાય જીવાળું આપણે ચપટી મીઠું લઈ એ, પાણી લઈએ, વાયુ લઈએ, એ બધામાં કેટલા જીવોને સંહાર થાય છે? અસંખ્યાત જીને. એ રીતે આપણે સંહાર કરીએ છીએ. પણ આપણે આ સંપ્રયાબધ જીવોની કિંમત કેટલી ગણીએ છીએ ? જીભલડીને સંતોષવા
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy