SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ દ્વાદશ ચંદ્રવિચાર, (મુહુત વિચારારિ બાળ તિષ સાર - • સંગ્રહ પાના નં. ૮૩ લોક નં. ૨૩) उत्सवे चाभिषेके च जनने व्रत वन्धने । पाणिग्रहे प्रयाणे च शशिर्वादशग शुभः ।। અર્થ : માંગલિક ઉત્સવ કાર્ય, રાજ્યાભિષેક, જન્મકાળ, જઈ, વિવાહ અને પ્રયાણમાં બારમે ચન્દ્ર શુક્લ કહે છે. - આ અંગે મુહુર્ત માર્તડ વિવાહ પ્રકરણ છ, પાના નં. ૧૬૯ હેક ૩૨ માં જણાવ્યું છે કે માંગલિક, ઉત્સવ, રાજયાભિષેક, જન્મકાલ, જનેઈ, વિવાહ અને પ્રયાણમાં ૧૨ મે ચંદ્રમાશુભ કહે છે.” ' સુહુત પ્રકાશ પાના ન ૩૦ શ્લોક ૧૭ માં પણ જણા ઉત્સવ, રાજ્યાભિષેક, જન્મકાલ, યજ્ઞોપવિત, વિવાહ અને યાત્રામાં બંને ચંદ્રમા શુભ છે. શ્રી હરિકલશ જૈન જ્યોતિષ ગ્રંથ પાના નં. ૧૩૦ માં જણાવ્યું છે કે “ आधाने, सप्रदाने च विवाहे राज्य विग्रहे । शुभे कार्य च यात्रायां चन्द्रो द्वादशो शुलं નીચેના કાર્યોમાં ૧૨ મા ચન્દ્ર ઉત્તમ છે. नखच्छेदेऽभिषके च वपने, व्रतबंधने । पाणिग्रहणे प्रयाणे च चन्द्रो द्वादशो शुभं ॥ જોતિષ પ્રવેશ પુતક પાનું ૧રમાંથી સિદ્ધિચાગ એટલે સારે ગ જે દિવસે હોય, તે દિવસે દુષ્ટ શ્રી યતીન્દ્ર મુહુત = ૪૯
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy