SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ सुसुकभग्गड्ढा मसाण खगनोलय खोर चिरदोहा । निब बहेडयरुक्खा नहु कट्टिज्जति गिहउ ॥ જે વૃક્ષ પોતાની મેળે સુકાયેલું, ભાંગી ગયેલું કે બળી ગયેલ હાય, મસાન નજીકનું, પક્ષિઓનાં માળાવાળું, દૂધવાળું, ઘણુ લાંબું (ખજુરી તાડ) વગેરે લીમડે અને બેહડા ઈત્યાાિં વૃક્ષનાં લાકડા ઘર બનાવવા માટે કાપવાં નહિ. ૮૮ ઘરની પાસેના વૃક્ષનું શુભાશુભ ફળ સ વિના દિકુમાર: લોડરાય છે फलिन प्रजाक्षयकरा दारुण्यपि वज्जये देषाम् ।। टिग्द्याद् यदिन तरु स्तान तदन्तरे पूजिताम् वपेदन्यान् । पुन्नागाशेरकारिप्टबलपनसान् शमीशाली । ઘરની સમીપમા જે કાંટાવાળાં વૃક્ષ હોય તો શત્રુને ભગ થાય દૂધવાળાં વૃક્ષ હોય તે લક્ષમીનો નાશ થાય. અને ફળવાળાં - વૃક્ષ હોય તે સંતાનો નાશ થાય તે માટે તે વૃક્ષનાં લાકડાં પણ ઘર કાર્યમાં વાપરવાં નહિ. તે વૃક્ષ ઘરમાં અથવા ઘરની સમીપમાં હોય તે કાપી નાખવાં જોઈએ. જે તે વૃક્ષોને ન કાપવા હેય તે તેની પાસે પુન્નાગ (નાગકેસર), અશોક, અરીઠા, કેસર, જનસ, શમી અને શાલ્મલી ઈત્યાદિક અગધિત પુજ્ય વૃક્ષો વાવવા તે ઉકત દોષવાળા વાનો દોષ રહેતું નથી. याम्मादिष्वशुभफला जातास्तव: प्रदक्षिणेनते । उदगादिषु प्रशस्ताः प्लक्षवश्वदुम्बराटोत्था. ।। પીપર, વડ ઉંબરે અને પીપળો એ વૃક્ષ અનુક્રમે ઘરની દક્ષિણાદિ દિશામાં હોય તે અશુભ છે. અને ઉત્તરાદિ દિશામાં હોય તે શુભ છે. અર્થાત દક્ષિણમાં પીપર, પશ્ચિમમાં વડ, ઉત્તરમાં ઉંબરે અને પૂર્વમાં પીપળો હોય તે અશુભ જણવો. તથા ઉત્તરમા પીપર શ્રી યદ્ધ મુહુત દર્પણ ૪૧
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy