SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ:- નંદી તિથિ (૧-૨-૧૧) ને દિવસે મૂળ, આદ્રા, સ્વાતિ, ચિત્રા, આશ્લેષા, શતભિષા, કૃતિકા અથવા રેવતી નક્ષત્ર હેય, ભદ્રા તિથિ (૨-૭-૧૨)ને દિવસે પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ પૂર્વા ફાગુની અથવા ઉત્તરા ફાગુની નક્ષત્ર હય, જયા તિથિ (૩-૮–૧૩)ને દિવસે મૃગશિર, શ્રવણ, પુષ્ય, અશ્વિની, ભરણી અથવા ચેષ્ઠા નક્ષત્ર હેય. રિકતા તિથિ (૪–૯–૧૪)ને પૂર્વાષાઢા વિશાખા અનુરાધા અથવા મઘા નક્ષત્ર હેય, પૂર્ણ તિથિ (૫, ૧૦, ૧૫)ને દિવસે હરત, ધનિષ્ઠા અથવા રહિણી નક્ષત્ર હોય તે તે સર્વ નક્ષત્ર મૃતક અવસ્થાવાળા કહેવાય છે. તેથી તે નક્ષત્રોના દિવસે નદી, પ્રતિષ્ઠા આદિ શુભ કાર્ય કરવા નહી. ૭૫ અશુભ યોગેને પરિહાર कुयोगास्तिथि वारोत्था-स्तिथिभात्था भवारजाः । हुणबंगखशेष्वेव वास्त्रितयजास्तथा। અર્થ :- તિથિ અને વારના વેગથી, તિથિ અને નક્ષત્રના ગથી, નક્ષત્ર અને વારના ચેપગથી તથા તિથિ, નક્ષત્ર અને વાર, એ ત્રણેના ચોગથી જે-જે અશુભ રોગ થાય છે, તે બધા હુણ (ઓરિસ્સા) બંગાળ અને ખશ (નેપાળ) દેશમાં વર્યું છે. બીજા દેશમાં વજર્યું નથી. रवियोग राजजोगे कुमारजोगे असुद्ध दिअहे वि । ज सुहकज्ज कारइ त सव बहुफल होइ ।। અથ - અશુભ યોગના દિવસે જે વિયાગ, રાગ અથવા કુમાર ગ હોય તે તે દિવસે જે કાંઈ શુભ કાર્ય કરવામાં આવે તે અંધક ફળદાયી થાય છે अयोगे सुयोगाऽपि चेत् स्यात् तदानीमयोगं निहत्यैष सिद्धिवनाति । परे लग्नशुद्धया कुयोगादि नाश दिना:त्तर विष्टिपूर्वं च शस्तम् ।। અર્થ - અશુભ રોગના દિવસે જે શુભ ગ હેય, તે તે ૪૨૦: વિભાગ ત્રીજો
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy