SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા શ્રી મહાવીરદેવને વર્ગ છઠ્ઠો છે અને જિનદાસને વર્ગ ત્રીજો છે. તે બંને વર્ષના અંક પાસે લખ્યા તે ૬૩ થયા. તેને આઠ ભાગતા શેષ ૭ વધ્યા. તેના અધ કર્યો, તે બાકી કા વિશ્વા રહ્યા. જેથી શ્રી મહાવીરદેવ જિનદાસના સાડાત્રણ વિશ્વા કરજદાર છે એમ નક્કી થયું. હવે ઉ&મથી એટલે જિનદાસના વર્ગને પહેલે લખ્યો. તે ૩૬ થયા તેને આડે ભાગ્યા તે ૪ રહ્યા તેના અર્ધા કર્યો. તે ૨ વિધા રહ્યા. જેથી જિનદાસ શ્રી મહાવીરદેવના ૨ વિવા કરજ દાર છે એમ નકકી થયું. . નિ, ગણ રાશિ તારાકૃદ્ધિ અને નાડી એ પાંચ તે જન્મના નક્ષત્રથી લેવા જે જન્મ નક્ષત્રને ખ્યાલ ન હોય તે પછી નામ-નક્ષત્રથી જોવા. પરંતુ વગમૈત્રી અને લેણ-દેણી તે પ્રગટપણે બેલાતા નામના નક્ષત્રથી જોવા-એમ “આરભસિદ્ધિ ગ્રંથમાં કહ્યું છે, દ રાશિ, નિ, નાક, ગણુ આદિ જાણવાનું શત૫ર ચક 'સખ્યા નક્ષત્ર અક્ષર ( રાશિ, વર્ણ | વસ્ય નિ રાશીરા ગણ નાડી ! ૧ અશ્વિન મેષ ક્ષત્રિય સજી, અશ્વ મંગળ દેવ આઘ ભરણી | મેલ | | | ગજ , મનુષ્ય મધ્ય ૧મગ ઉ.એ ૩૫ પર હૈ, બકરાળ રાક્ષસ અત્ય Aઆવી ! ... J . | ૪ રિહીણી જીવન | પૃષય | | સર્પ શુક્ર મનુષ્ય આ ત્ય ૪૧૬ : વિભાગ ત્રિીને
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy