SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ મંદિરની ધજાની છાયાનું ફળ पढमंत-जाम वज्जिय धयाइ दु-ति-पहर संभवा छाया । દુઝ Rાયaar તો પયૉળ વજ્જિા ! અથા:- પહેલા અને ચોથા પ્રહરને છોડી દઈને બીજા અને ત્રીજા પ્રહરમાં મંદિરની ધજાની છાયા ઘરની ઉપર પડતી હોય તે તે દુખ કારક છે. તે માટે આ છાયાને છોડીને ઘર બનાવવું જોઈએ. અથત બીજા અને ત્રીજા પ્રહરમાં મંદિરની ધજાની છાયા પડતી હોય તે ઠેકાણે ઘર ન બાંધવું જોઈએ. • આમલસાર કળશનું રજવરૂપ पडिरह-बिकनमज्झो मामल सारस्स वित्थर द्धृदये । गीवंडय चंडिकामल सारिय पऊण सवाउ इकिक ॥ અથ:- બંને રેખાની વચમાં પ્રતિરથનાં વિસ્તાર એટલે આમલસાર કળશને વિસ્તાર કરો અને વિરતારથી અઉદય કરો. ઉદયના ચાર ભાગ કરવા. તેમાં પણ ભાગને ગળો, સવા ભાગનો ઈડક (આમલસારના ગોળાને ઉદય) એક ભાગની ચન્દ્રિકા અને એક ભાગની આમલસારિકા કરવી. પ્રસાદમડા માં પણ કહ્યું છે કે रथयोरुभयोर्मध्ये वृत्त मामल सारकम् । उच्छ्यो विस्तरार्द्धन चतुर्भागविभाजितः ॥ ग्रीवा चामलसारस्तु पादोना च सपादकः । चन्द्रिका भागमानेन भागेनामलसारिका ।। અર્થ - બંને ઉપરથના મધ્ય વિસ્તાર જેટલી આમલસાર કળશની ગેળાઇ કરવી. આમલસારના વિસ્તારથી અધીર ઉચાઈ કરવી. તે ઉચાઇના ચાર ભાગ કરવા. તેમાં પોણા ભાગનો ગોળો, વિભાગ ત્રીને ૨૮
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy