SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ જે માણસના જન્મ સમયે ભાગ્યયોગના અંતરાળે ખાસ કરીને શનિ, લગ્નના સ્વામી તરીકે રહેલે હાય, તે માણસ જીવે છે ત્યાં સુધી સમૃદ્ધિવાન રહે છે. લનથી યા ચન્દ્રમાથી જે નવમું સ્થાન છે તે ભાગ્યન છે તેને હવામી પિતાના ભાવમાં બેસે યા પોતાના સ્થાનને દેખે, તે તે મનુષ્યને ભાગ્યોદય પિતાના દેશમાં થાય છે. અને જે ભાગ્યભાવને પિતાને સ્વામી ન જેતે હોય, પણ શુભ ગ્રહો દેખતા હેય તે તે માણસને ભાગ્યોદય પરદેશમાં થાય છે. અને જે ભાગ્યાધીશ પિતાની ઉચ્ચ રાશિમાં બળવાન થઈને બેસે યા દેખે તે તેનો ભાગ્યોદય હંમેશા રહે છે અને જે ગ્રહો નિર્બળ હોય યા તેના ઉપર પાપગ્રહની દષ્ટિ હોય તે ભાગ્યને ઉદય મહા કષ્ટ થાય છે. भाग्येश्वरो भाग्यगतोऽस्ति किवा स्वस्थानगः सार विराजमानः । भाग्याश्रितः कास्ति विचार्य सर्वमत्यल्पमल्प રાજ્યનીય દા तनुत्रि सूनूपगतो ग्रहभेद्यो वाधिवीर्यो नवमं प्रवश्येत् । यस्य प्रसूती स तु भाग्यशाली विलासशीला बहुलार्थ युक्तः ।७। चेद् भाग्यगामी खचरः स्वगेहे सौम्येक्षितो यस्य नरस्य सूतो। भाग्याधिशाली स्वकुलाव तंसा हसो यथा मानसराजमान. 161 पूर्णेन्दुयुक्ती रविभूमि पुत्री भाग्यस्थितौ सत्त्व समन्वितौ च । वशानु मानात्सचिवं नृप वा कुर्वन्ति ते सीम्यवशं विशेषात् ।९। स्वोच्चो पगो भाग्यगृहे न भागा नरस्थ योग कुरुते च लम्या। सौम्ये क्षितोऽसौ यदि भूमिपाल द-तावलोत्कृष्ट विलासशीलम् ॥१०॥ ૪૩-શ્રી જતીન્દ્ર મુહુર્ત દર્પણ
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy