SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ આસુષ્યભાવ વિચાર पूर्व मायुः परीक्षेत पश्चाल्लक्षण मादिशेत् । आयुहन नराणा च लक्षणैः किं प्रयेाजनम् |१| खेटा सर्वे महादुष्टा अष्टम स्थानमाश्रिताः । शशाकस्तु विशेषेण जन्मकाले च मृत्युदः |२| कृष्णपक्षे दिवा जातः शुक्लपक्षे यदा निशि । तदा षष्ठाष्टम चन्द्रो मातृत्रत् परिवालक. 1३1 पञ्चमस्था निशानाय त्रिकोणे च बृहस्पति । दशमे च महीसूनुः शतवर्ष स जीवति १४ | शनैश्वर स्तुला कुम्भ मकरे यदि वा भवेत् । लग्ने षष्ठे तृतीये वा तदारिष्टं न जायते | ५ | અર્થ:- વિદ્વાન પુરુષાએ પ્રથમ આયુષ્યને નિશ્ચય કરવા ઘટે, પછી મૂળના વિચાર ચથા ગણાય, આયુષ્યહીન મનુષ્યોના લક્ષણુનું વન કરવાથી કોઇ ઉપયાગી હેતુ સરતા નથી. બધા જ ગ્રહે, આઠમા સ્થાનમાં દુષ્ટ હાય છે અને ખાસ કરીને ચન્દ્રમા આઠમા સ્થાનમાં મૃત્યુદ્દાયક હાય છે. આ ધારીચામાં દિવસના જન્મ હાય અને અજવાળીમાં રાત્રિના જન્મ હાય તા છટ્ઠ-આઠમે રહેલ ચન્દ્રમા તેને માતાની જેમ પાળે છે. જેને પાંચમે ચન્દ્રમા, ત્રિકાણુમાં શ્રૃહસ્પતિ અને મંગળ હાય, તે સેા વર્ષ જીવે છે. દશમે જેને શનિ-તુલા, કુંભ અથવા મકર શિમાં અથવા ગુપ્ત, છકે ચા ત્રીજે હાય, તા તે બાળક માટે ખરામ જાણવા. શ્રી ચત્તીન્દ્ર મુ પણ : ૩૨૩,
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy