SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ દુર્ધરા ગમાં જન્મેલે માણસ પિતાના કુળમાં સદા ભોગ ભેગવનાર, ધનવાન અને સુખી હોય છે. કેમદ્રુમ યોગમાં જન્મેલે માણસ મલિન ચિત્તવાળો દુખી, શુદ્ધ, દૂત કાર્યકરનારે, દરિદ્ર, રાજાને ત્યાં જન્મે તે પણ આવો હોય છે. ર૯ કેમકુમ ભગ हित्वा ऽर्क सुनफायुजो दुरधरा स्वान्त्यौ भवस्थैर्गहैः । शीतांशाः कथिसा 5 न्यथा तु बहुभिः केमद्रुमा त्यौः परेः । केन्द्रे शीतकरे 5 थवा ग्रहयुते केमद्रुमाने 5 पिते केचित्केन्द्र नवांश के विति वद त्युक्ति प्रसिद्धा न ते ॥१॥ અથ– એક સૂર્યને છોડીને, બીજા હે ચન્દ્રમાથી બારમે હેય તે ક્રમશ, સુના અનફા અને દુર્ધરાયેાગ થાય છે. જે ચન્દ્રમાંથી બીજે કઈ ગ્રહ હોય તે સુનફા યોગ અને ચન્દ્રમાથી બામે કાઈ ગ્રહ હોય તે અનફા રોગ અને ચન્દ્રમાથી બીજે અને બારમે બને તરફ ગ્રહ હોય તે દઈરા નામે ચોગ થાય છે. જે ચન્દ્રમાથી બંને તરફ ૩ ગ્રહ હેય તે કેમકુમ ચોગ થાય છે કેન્દ્રમાં અથવા કેન્દ્ર નવાંશમાં ચન્દ્રમાં હોય અથવા અન્ય ગ્રહ સ્થિત હોય તે કેમકુમ વેગને ભંગ થાય છે અથવું તે ચાગ અશુભ ફળદાયી નથી નીવડત कुमुदगहन बन्धु र्वीक्षमाणः समस्ते गगनगृह निवासै र्दीधजीवो चिरायुः । फलमशुभ समुत्थं यच्च केमद्रुमोक्त स भवति नरनाथः सार्वभौमी जितारिः ॥शा શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર : ૧ ૨૩૭
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy