SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ જેના જન્મકાળમાં ચન્દ્રમાથી ખીજે નિ હૈાય, તે પુરુષ નિપુણ મુદ્ધિવાળા, ગામ નગરામાં ખ્યાતિ પ્રાપ્ત કરનારા ધનવાન ગુપ્તપણે કાર્ય કરનારા અને મલિત હાય છે. ૨૬ અનફા ચેાગ ફળ चौरः स्वामीदृप्तः स्ववशी मानी रणोत्भटः सेयं. । क्रोधात् सपत् साध्यः सुतनुः कुजो ऽ नफायां प्रगल्भा ॥१॥ गन्धर्वो लेख्यपटुः कविः प्रवक्ता नृपाप्त सत्कारः । रुचिरः सुभगेr ऽ नफाया प्रसिद्धकर्मा विबुधश्च भवेत् ||२|| गंभीरः सन्मे वैश्वानुयुतो बुद्धिमान् नृपाप्तयशाः । अनफार्या त्रिदशगुरौ सजातः सत्कविर्भति ॥३॥ युवती नामनि सुभगः प्रणयी क्षितिपस्य गोपतिः कान्तः । कनक समृद्ध श्र्व पुमान नफायां भार्गवे भवति ||४| विस्तीर्णसुजः सुभगेो गृहीत वाक्यश्चतुष्पद समृद्धः । दुर्बनितागण भोक्ता गुणसहितः पुत्रवान्र विजे ||५|| અથ- જેના જન્મમાં ચન્દ્રમાથી ખારમા સ્થાનમાં મંગળ હાય, તે વ્યક્તિ ચાર માણસાના સ્વામી ધૃષ્ટ, પેાતાના વશમાં રહેનારા, રણશૂરા, ઇષ્યાળુ, ક્રેથી સપત્તિ પ્રાપ્ત કરનારા અને સારા શરીરવાળે હાય છે. ચન્દ્રમાથી જેને મારમે ધ હાય, તે માણુસ ગાંધ વિદ્યાના જાણકાર, લેખન કળામાં કુશળ, કવિતા રચનારા, ઉત્તમ વક્તા, રાજાને સત્કાર પામનારા, ઉત્તમ ભાગ્યવાળા, ક્રમનિષ્ઠ અને વિશિષ્ટ મુદ્ધિવાળા હાય છે. જેને ચન્દ્રમાથી આરમે બુહસ્પતિ (ગુરુ) હોય, તે પુરુષ ગંભીર સ્વભાવને, બુદ્ધિશાળી, રાજાથી યશને પામનારા, અને શ્રેષ્ઠ કવિ હાય છે. ३०-श्री यतीन्द्र भुहूर्त अशा४२ : : २३३
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy