SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ તેથી આઠમ-ચૌદસના દિવસે અંગ ભારે રહે, પેટ, હાથ, શરીરમાં પીડા થાય. પડયા રહેવાનું મન થાય. પુત્ર પરિવારનું અશુભ થાય. ઉબકા આવે, સંતાન થાય તે જીવે નહિં અનેક ઉપાધિઓ આવે. ઘડીક ઠીક તે ઘડીક અઠીક રહે. તેનો ઉપાય : લાલ ચંદનની કલમ બનાવવી, તેના વડે ચેસ ચેગિનીઓને યત્ર, નૃસિહ ચત્ર-દિવાળીના દિવસે અષ્ટ ગંધથી લખ. મધરાતે નીલવર્ણનું વસ્ત્ર પહેરીને હમ કરે. પૂર્વજની પૂજા કરવી યંત્ર કઠમાં ધારણ કરે. તેમ કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે તેમ જ સુખ શાન્તિ થાય છે. [૧૩] સિંહ કન્યા તુલા લગન ફળ સિંહ લગન ફળ સિંહ (નવાળા સાંભળો. મેલા દેષ જલાશ્રયથી તથા પત્ની કરેલી માનતા પૂરી ન કરવાથી દોષ લાગે છે. એટલે તમારૂ શરીર કળે છે. મુ ઝવણ થાય છે, ભૂખ લાગતી નથી. વ્યર્થ વિચાર આવે છે કામ સૂઝતું નથી. ઉચાટ રહે છે. મનમાં ચિંતા રહે છે. કેઈ બેલાવે તે તેના તરફ અણગમા થાય છે. તેને ઉપાય – મરકટના લીડા નીચે રહેલા લાકડાના ટુકડાની કલમ કરવી. તે કલમને અષ્ટગ ધથી વાસિત કરવી પછી તેના વડે પંચાંગુલિ માત્રષખૂણિ લખવે પછી નિર્વસ્ત્ર બનીને યંત્ર બનાવવું, પછી હામ કરો ને માદળીઆમાં યત્ર નાખીને તે માદળિયું કઠે પહેરવુ, તે તેનાથી સુખ-શાતિ થાય. કન્યા લગ્ન ફળ કન્યા લગ્નવાળા સાંભળે. તમે ક્ષેત્રપાલની જગ્યામાં તમાઓ વાસ કર્યો છે. અને ક્ષેત્રપાલની માનતા કરી નથી તે મળે શાકિની તમને નડે છે. એટલે તમને શૂળ-પીડા થાય છે, ભૂખ લાગતી નથી, બાપુ પચતું નથી. સુરસે ઘણે રહે છે. સતાને કષ્ટ પડે છે. રક્તવિકાર શ્રી યતીન્દ્ર મૂહુર્ત પ્રભાકર : ૬૩
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy