SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫. સાધુઆદિના વૈષ ધર્યા તેથી શુ? અને યૌવનપણું પામ્યા તા તેથી પણ શું? અને જો આત્માને પ્રકાશ એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન કરી તા મુસાફરી કર્યાનું શું ફળ ? કે દૂર દેશમાં અજાણ્યા માણુસામમાં વસ્યાનું શું ફળ મળ્યુ' ? (ભ્રાન્તિના વિલાસથી શુ`? કે દુનેામાં વાસથી શુ) કારણુ તે બધુ... છતાં આખરે પસ્તાવુ” પડશે. કેમકે કરવા ચેગ્ય તા એક આત્મજ્ઞાન જ છે તે તે ન થયું. જાટ્ટુ હાય ક્રાષ તાકે ખેાધકા ન લેશ ક, જોકે ઉર માન તાર્ક ગુરુઢ્ઢા ન જ્ઞાન હૈ, જોકે મુખ માયા વસે તાકે પાપ ઈ લશે, લાલકે ધરૈયા તાત્કા આરતા ધ્યાન હૈ, ચારાં ચે કષાય સુ તૌ દુર્ગાંતિ લે જાય ભૈયા,' છંહાં ન વસાય કછુ જોર બલ પ્રાન હૈ. આતમ અધાર એક સમ્યક પ્રકાર લશે, યાહીતે આધાર નિજ થાન દરમ્યાન હૈ. ~~~~અનિત્યપચીસિકા જેના હયમાં ક્રોધ હાય છે તેને ખેાધને લેશ લાભ થતા નથી, જેના હૃદયમાં માન હેાય છે. તેને ગુરુજનેનું કે પૂજવા ચેગ્ય પુરુષોનું આળખાણુ કે ભાન થતુ નથી, રહેતુ નથી; જેના અંતરમાં માયા કપટ છે અને મુખથી મીઠાં વચન ખેલે છે તે કેટલાંય પાપ સેવે છે, અને જેના હૃદયમાં લેાભ છે તે નિરતર આત ધ્યાન આરાધે છે. ભૈયા ભગવતીદાસજી કહે છે કે હૈ ભાઈ! આ ચારે કાયા દુતિમાં લઈ જાય છે, ત્યાં જીવ પરવશ છે તેનું બળ જોર 'કઈ ચાલતુ નથી માટે આત્માને આધાર તે માત્ર એક સમ્યકત્વજ ોભે છે, કે જેના આધારે પેાતાના સ્વરૂપમાં સ્થિતિ પ્રમાય છે. પ. જો અરહત સુજીવ, જીવ સમ સિદ્ધ સણિજજે, આચારજ પુન જીવ, જીવ ઉવઝાય ગણિજજે, ૨૩
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy