SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ છે; કેટલીય વાર મોટા રાધે મચ્છની કાયા પામ્યો છે તે કેટલીય વાર સાધારણ વનસ્પતિ કાયમાં નાનામાં નાની કાયા પામે છે. એવી રીતે ભ્રમણ કરતાં આ જીવ સદા સુખ અને દુઃખ પામે છે એમ જાણી શાની જનેએ હર્ષ શેક તો છે. | સવૈયા ૩૧ વાહી જગમાંહિ ચિદાનંદ આપ ડેલત હૈ , ભ્રમ ભાવ ધરે હરે આતમ સકતિકે અષ્ટકર્મ રૂપ જે જે પુદ્ગલ કે પરિનામ તિનકે સરૂપ માન માનત સુમતિ કે; જાહ સમે મિથ્યા મેહ અંધકાર નાશિ ગયા ભયે પરકાશ ભાનુ ચેતનકે તનકે તાહી સમે જ આપ આપ પર પર રૂ૫ માનિ ભવ ભાવરી નિવારે ચાર ગતિકે. ૭પ આ સંસારમાં ચિદાનંદ આત્મા પોતે પરિભ્રમણ કરે છે. બ્રાનિત કે મિથ્યા ભાવવડે આત્મશક્તિને હણે છે. આઠ કર્મરૂપ જે પુગલનાં પરિણામ તેને પિતાનું સ્વરૂપ માને છે. એ માન્યતાને સુમતિ સાચી સમજણ માને છે પરંતુ જે સમયે એ મિથ્યા મેહને અંધકાર દૂર થઈ ચેતનની પિતાની જ્યોતિરિપ સૂર્ય પ્રકાશિત થયા ત્યારે આત્મા જા; પરને પરરૂપ માની આ સંસારની ચાર ગતિરૂપ ભમરાવળ દૂર કરી. છપય કબહું ચઢત ગજરાજ બેઝ કબહું સિર ભારી, કબહુ હેત ધનવંત કબહુ જિમ હેત ભિખારી; કબહુ અસન લહિ સરસ કહે નીરસ નહિ પાવત, કબહું વસન શુભ સધન કબહું તન નગન દિખાવત; કબહું સ્વછંદ બંધન કબહુ કરમચાલ બહુ લેખિયે, યહ પુન્ય પાપ ફલ પ્રગટ જગ, રાગદેષતજિ દેખિયે. પરે
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy