SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ સમ્યગ્દષ્ટિ પુરુષે શુદ્ધભાવની ક્રિયાથી આત્માને વિશેષ ઉજવળ કરે છે અને તેથી મુક્તિની સમીપતા સાધે છે. નર સમ્યકર્વત કરે અનુભવ, નિત આતમ હિત જેડન, પરમારથ સાધિ યહે ચિત, વિષયા સુખ મન મોડનકે. ઘટમાં સમતા પ્રગટી વિહત, ન ડરે લપિ કર્મ કરન, નિજ શુદ્ધ સાહિ ધ્યાવત હૈ, તબ ધ્યાવત હૈ શિવ તેરનકે ૯ સમ્યગ્દષ્ટિ પુરુષ પિતાના આત્માને સતત આત્મહિતમાં જોડેલ રાખવાને અનુભવ–અભ્યાસ કરે છે, પરમાત્માર્થને સાધે છે, અને વિષયસુખથી મનને વિમુખ કરવાનું ચિંતવે છે, તેને અંતરમાં સમતા પ્રગટી છે તેથી કર્મના ઝપાટાને જોઈને તે ડર પામતા નથી, પિતાના શુદ્ધ સ્વરૂપનું જ ધ્યાન કરે છે ત્યારે પિતાને સિદ્ધ સમાન ચિતવે છે.' મિથ્યા ભાવ જૈલે તૌલ બ્રમાં ન નાતો , મિથ્યા ભાવ જૌ તૌલ કમસે ન છૂટિયે; મિથ્યાભાવ જલ તલાં સમ્યફ ન જ્ઞાન હેય, મિથ્યાભાવ જલે તૌલ અરિ નહિ કટિયે, મિથ્યાભાવ જે તૌ મેક્ષકો અભાવ રહે મિથ્યાભાવ જોલો તૌલે પરસંગ જૂટિયે, મિથ્યા વિનાશ હેત પ્રગટે પ્રકાશ જાત, સુધી મોક્ષ પથ સૂધ નેકુ ન અટિયે. ૧૨ –મિથ્યાત્વવિધ્વંસન ચતુર્દશી જ્યાં સુધી મિથ્યાભાવ હોય છે ત્યાં સુધી ભ્રાતિ સંબંધ તૂટતો નથી, કર્મથી છૂટાતુ નથી, સમ્યફ જ્ઞાન થતું નથી, કર્મશત્રુને નાશ થતો નથી, મેક્ષની પ્રાપ્તિ થતી નથી અને પરસંગને રોગ રહ્યા કરે છે. મિથ્યાત્વને વિનાશ થાય છે અને સત્વરૂપી
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy