SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ ભાગ્યા રહે ચિરકાલ સર્વથા ન હેાઈ લાલ, ભેદે નહિ અંતર મુપેદ્દી ર ચીરમે'; તૈસે સમકિતવતરાગદ્વેષ મેા બિન, રહે નિશિ વાસર પરિગ્રહકી ભીરમે, પૂરવ કરમ હરે નૃત્તન તે ખૂંધ કરું, જાચે ન જગત મુખ રાચે ન શરીરમે ૩૩. અ, ૭ જેમ શ્વેત વને મછારંગના પાણીમા ચિરકાળ ખેાળી રાખીએ તા પણુ ટકડી લેાધર અને હરડે એ પાયલા દ્રવ્યના પુટ વગર તે વસ્ત્ર ઉપર મટને રંગ ચઢતા નથી, વસ્ત્ર લાલ થતું નથી. સફેદ જ રહે છે તેમ સમ્યગ્દષ્ટિ રાત્રિશ્ર્વિસ પરિગ્રહની વચમાં રહે છે પરંતુ રાગદ્વેષ અને મેહ વગર રહે છે તેથી તેમને નવીનકર્મ બંધ થતા નથી અને પૂષ્કર્મની નિર્જરા થાય છે. જ્ઞાની વિષયસુખને ઈચ્છતા નથી, અને શરીરપર મેાહ રાખતા નથી તેથી તે પરિગ્રહથી અલિસ કહેવાય છે. જૈસે કારૢ દેશા ખસૈયા બલવંત તર, જ ગલમે જા મધુત્તાાં ગહત હૈ, વાાં લપટાય ચહુ ઓર, મધુ મચ્છિષ્ટા ૧, । બુલકી એટમે. અતિ રહેત તૈસે સમતિી શિવસત્તાકૈા સ્વરૂપ સાથે, ઉદે કે ઉપાધિષ્ઠ સમાધિસી કહત હૈ, પહિરે સહજા સનાહ મનમેં ઉચ્છાહ, ઢાને સુખ રાહ વેગ ન લહત હૈ, ૩૪, અ. ૭ જેમ કાઈ સશક્ત મનુષ્ય જંગલમાં જઈને મધપુડા લઈ લે છે તેને ચારે તરફથી મધુમક્ષિકાએ લપટાઈ જાય છે પરંતુ તેણે કામળે ઓઢી રાખેલા હેાવાથી મક્ષિકાના ડંખ લાગતા નથી. તેવી રીતે સમકિતી જીવ મેક્ષમાર્ગને સાથે છે ત્યારે મેદિયની અનેક સુખ
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy