SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ સુપ તામે છૂ તેરી નાહિ અપની ન રિચે; પૂરવર્ક બંધ તેરે તેઈ આઈ ઉર્દૂ હાંડુિં, નિગુણ શકતિસાં તિન્હ ત્યાગ સિદ્ધસમ ચેતન સ્વભાવમે વિરાજત છે. વાકા ધ્યાન ધરુ અર કાહુસાં ન રિચે. તરિયે; પર્ક (શતન્નોત્તરી) ભગવતીદાસ કહે છે કે, હે ભાઈ! ચૈતન્યસ્વરૂપ આત્મા આ દેહમાં ખિરાજેલ છે તેના સ્વરૂપને એળખવાના કોઈ તા ઉપાય કરી આઠ ૪ રૂપી જાળની ૧૪૮ પ્રકૃતિએ છે તેમાથી ક્રાઈણ તારી નથી, તેને તું તારી પેાતાની માની ના લે. પૂર્વે તે જે કમેર્રી ખાંધ્યાં છે તે અત્યારે તને ઉધ્યમાં આવ્યાં છે, તેને તારી નિાત્મ વી શક્તિને ફેરવીને ત્યાગ કર અને સંસાર સમુદ્રને તરી જા. સ્વભાવની અપેક્ષાએ આ ચૈતન્યાત્મા સિદ્ધસમાન સ્વરૂપવંત છે. તેનું તું ધ્યાન ધર અને કાઈથી પણ ભય ના પામ એક શીખ મેરી માનિ આપ હી તૂ. પહિચાનિ, જ્ઞાન ઢંગ ચણુ આને વાસ ખાÝ થા; અનંત ખલધારી હૈ જી હલકા ન ભારી હૈ, મહામ્રહ્મચારી હૈ ા સાથી નાંહિ જરકા; આપ મહા તેજવંત ગુણુકા ન એર અંત, જાકી મહિમા અનત જો નાહિ વરો; ચેતના રસ ભરે ચેતન પ્રદેશ બરે, ૫૭ ચેતના ચિહ્ન કરે સિદ્ધ પાતરા. (શતકોસી 1 હે ભદ્ર ! તું મારી એક શિખામણુ માન. તારા પેાતાના સ્વરૂપને આળખ. સમ્યગ્દાન દશ ન ચારિત્રના થડને લાવીને રાપ. આત્મા અન તવીય વાન છે, આત્મા હલકેાય નથી ને ભારેય નથી. આત્મા મહા
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy