SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ ' જેનામાં પ્રગટ શાભે છે તેનાં ચરણારવિ'ધ ભવિક જીવે નિત્ય વન કરે છે અને તેથી નિજ શુદ્ધ સ્વભાવમાં નિત્ય સ્થિર થાય છે. જ્ઞાન ઉક્તિ ગુણ ઉતિ, મુક્તિ ભઈ ક્રમ કષાયે પ્રગટત પદ્મ સ્વરૂપ, તાહિ નિજ લેત, લખાયે; શ્વેત પરિગ્રહ ત્યાગ, હેત નિહથૈ નિજ માનત, જાનત સિદ્ધ સમાન તાહિ ઉર અંતર ઠાનત; સે। અવિનાશી અવિચલ દરખ, સર્વજ્ઞેય નાયક પરમ નિર્દેલ વિશુદ્ધ શાશ્વત સુસ્થિર, ચિદાનંદ ચેતન ધરમ. ગા. ૮ સિદ્ધ ચતુર્દશી. જે આત્મામાં જ્ઞાન પ્રકાશમાન છે, સમ્યકાદિ ગુણા પ્રગટ છે, ક કષાયેા નાશ પામ્યા છે અને પરમ શુદ્ધ સ્વરૂપ પ્રગટયુ છે, તે શુદ્ધ સ્વરૂપને જ પેાતાનુ જાણે છે, પરપરિગ્રહને ત્યાગે છે અને તેમાં જ નિશ્ચયથી પેાતાનું કલ્યાણુ માને છે, પેાતાને સિદ્ધ સમાન જાણે છે અને તે શુદ્ધ સિદ્ધ સ્વરૂપને જ પેાતાના હૃદયમાં સ્થાપે છે. તે ચિદાન દ આત્મા અવિનાશી છે, અવિચળ દ્રવ્ય છે, સર્વે જ્ઞેયને પરમ નાયક છે, નિર્મળ છે, વિશુદ્ધ છે, શાશ્વત છે, અતિ સ્થિર છે અને ચૈતન્ય ગુણુથી પરિપૂર્ણ છે. સવૈયા–૩૧ વમન જ્ઞાન નહિં જ્ઞાન રસ પાઁચનમે ફમેન જ્ઞાન નહીં જ્ઞાન ક ૢ ગન્ધમે", રૂપમે ન જ્ઞાન નહી નાન ' ગ્રંથનમે, કેંદૂ શબ્દમે ન જ્ઞાન નહીં જ્ઞાન કર્મ અન્ધમે; નતે અતીત કાઊ આતમ સ્વભાવ લસૈ, તહાં બસે નાન શુદ્ધ ઐસા વીતરાગદેવ દ્દો હૈ પ્રકાશ ભેવ, ચેતના બન્ધર્મ”, જ્ઞાનવત પાવૈ તાહિ મૂઢ ધાવૈ ધ્વન્ધમેં, ગા. ૧. સિદ્ધચતુર્દશી
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy