SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ { ૨૩૮ નિરુપાધિ આતમ સમાધિમે બિરાજે તાતે, કહિયે પ્રગટ પૂરણ પરમ હંસ હૈ. ૮૧ અધ્યાય ૧૦ જ્યાં શુદ્ધ જ્ઞાનની કલા પ્રકાશિત દેખાય છે ત્યાં તે જ્ઞાનની શુદ્ધતાના પ્રમાણમાં શુદ્ધ ચારિત્રના અંશનુ પ્રગટપણુ હેાય છે. જ્ઞાની પુરુષ તે! સવ જ્ઞેય વસ્તુઓના મહેય અને ઉપાદેયને જાણે છે તેથી જ્ઞાની પુરુષને વિષે સર્વા શે વૈરાગ્યવિલાસરૂપ ધ—ગુણ પ્રાપ્ત હાય છે, રાગ અને દ્વેષરૂપી મેહ શા જ્ઞાની પુરુષથી ભિન્ન દૂર રહે છે અને તેથી ત્રણે કાલવતી સર્વ ક'ની જાળ નાશ પામે છે (પૂર્વીકૃત ।'ની નિર્જરા હાય છે, વમાને નવા બધા હાતે નથી અને ઉપયેગ આત્મસન્મુખ થવાથી ભવિષ્ય સબંધી નવે બુધ બધાતા નથી). તેથી કર્મરૂપી ઉપાધિથી રહિત થાય છે અને આત્માનુભવ રૂપી સમાધિમાં સ્થિર રહે છે. તેથી જ્ઞાની પુરુષને પ્રત્યક્ષ પૂર્ણ પરમહંસ કહીએ છીએ. જ્ઞાન ભાન ભારત પ્રમાણ જ્ઞાનવત કહે, કરુણુાનિધાન અમલાન મેરા રૂપ; કાલસાં અતીત કર્યું ચાલસાં અભીત જોગ, જાલમાં અછત જાકી અહિંસા અનૂપ હૈ; મહા વિલાસ યહ જગતા વાસ મૈં તે, જગતસેાં શૂન્ય પાપ પુણ્ય અન્ય ગ્રૂપ હૈ; પાપ ક્રિને ક્રિયે ન કરે કરિ હૈ સે। કાન, યિકા વિચાર સુપનેકી દાર ધૂપ હૈ ૯૧ ૦૧૦ જ્ઞાનરૂપી સૂર્યના ઉદ્દય થતાં જ્ઞાની એમ સમજે છે કે મારું સ્વરૂપ તા કરુણાનિધાન અને નિળ છે, મૃત્યુથી અતીત છે અને કર્મ બંધના ભયથી રહિત છે, મન, વચન, કાયાના ચેાગની જાળથી અછત છે એવા મારા અદ્ભુત મહિમા છે, આ જગતમાં મારે
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy