SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ શરીરને અને શરીરના સંબંધમાં આવેલા સર્વ ચેતન, મનન પદાર્થોને પિતાના માનવા મિને છે, જામ છે, અનાન છે, સાચું પુછો તે આ જીવને આ રાસારમાં કાઈથી નથી. અતિશય સ્નેહવાળી સ્ત્રી હોય તે પણ પોતાના ધનું પત્યુ થાય તે તેના ધણીની સાથે કવાક જ લઈ ને તેની આ બને એવા કઈ ઈલાજ કરી શકતી નવ'. અને પાઈન છે, ને થાય છે, અગર સી પોતાના પાપન અનુસાર નિ ચિની (પ) પક્ષિણ) થઈ જાય છે અને પતિ પાના પર અનુસાર રાજપુત્ર બની જાય છે. ભાઈ જુવાન તે શિવનું મૃત્યુ થવાથી તેની સાથે નવી ના કરી અને કામ ને એકી સાથે એક જ ગતિમાં જન્મ અને ધ ઇ નિ નથી. એક મનુષ્ય રેગથી પીડિત પદો છે. કો કસુંબી, મિત્ર, પુત્ર આદિ બેઠા બેઠા જઈ રહે છે, જા નિંદરાવે છે પરંતુ એ કેઈનામા શક્તિ નથી કે તેના બને તે લઇ અને તેની ની પીડાને પતિ વહેરી લે. તેને એકલાને મનુ કષ્ટ બાગવું પડે છે. જગતમાં આ નિયમ છે કે જીવ એક જ વને છે, એટલે જ મરે છે અને એટલે જ દુઃખમુખ ભાવે છે. તેથી આ જીવને એટલું ઉચિત છે કે આ સ્વાથી જગતના ઓના મેહમાં પડી પિતાનું અહિત-બૂરુ ના કરે. કુટુંબીઓની પાછળ પિતાનુ આત્મહિત ન ગુમાવી બેસે, સ સાર અસાર છે, શરીર અપવિત્ર છે, બેગ ચંચળ, અતૃપ્તકારી અને દુઃખદાયી છે તથા સહભુખ તે જ સાચું સુખ છે; જે આત્માને સ્વભાવ છે અને આત્માથી જ પ્રાપ્ત કરી શકાય છે. ઇક્રિયસુખ જૂઠું છે, કલ્પિત છે, વિનાશી છે, આત્મિક સુખ આત્મા ધીન-સ્વાધીન છે, અવિનાશી છે, પોતાની પાસે જ છે. આ સર્વ આગળ અધ્યાયોમાં જણાવ્યું છે. હવે એ થાય છે કે પ્રત્યેક ચેતન
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy