SearchBrowseAboutContactDonate
Page Preview
Page 917
Loading...
Download File
Download File
Page Text
________________ પચસગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી સમયન્જન આવલિકાના સમય પ્રમાણ પદ્ધ પ્રાઇમ બતાવેલ છબટિલિક આદિની જેમ થાય છે. પરંતુ તે વખતે બીજી સ્થિતિની ૫ વિદ્યમાનના દેવાથી તે દાં ગણવામાં આવ્યાં નથી. ટીકામાં આટલી જ હકન રળે છે. પણ જેમ જ દિક આદિ પ્રવૃતિઓમાં ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપથી પિન પિતાની ઉપ પ્રદેશના સુધીનું એક સ્થદ્ધક વધારે ગણી કુલ આવલિકાના સમય પ્રમાણ સ્પક કથા છે અહિં પણ એક સ્પદ્ધક વધારે ગણે આવલિકાના સમય પ્રમાણુ પદ્ધ કે કહેવાં જોઈએ. છતાં અહિં કેમ કહેલ નથી તે બહુ શતે જાણે યસંગ્રહ-૫ ચમાર-વાર્મગ્ર સમાજ, પંચમઢાર-પ્રસરી. પ્ર. ૧. આ કારનું નામ બંધવિધિ એટલે બંધના પ્રકાર છે. તેથી બંધના જ ગાર પ્રકારનું સ્વરૂપ કહેવું જોઈએ. પરંતુ ઉદય, ઉદીરણા અને સત્તાનું રૂપ કેમ દર્શાવેલ છે ? બંધાયેલા કર્મને જ ઉદય થાય છે. ઉદય હેય ત્યારે જ ઉદીરણા થાય છે. અને બંધાયેલ કર્મની જ જ્યાં સુધી આત્મા સાથે વિદ્યમાનતા હોય ત્યાં સુધી સત્તા કહેવાય છે. તેથી ઉદયાદિ ત્રણ પણ બંધના જ પ્રકારે વાશી બંધવિધિમાં ઉદયાદિ ત્રણનું સ્વરૂપ કહેવું તે યુકત જ છે. પ્ર. ૨. સમ્યફવ મોહનીય તથા મિશ્રમોહનીય બંધવિના જ ઉદાદિત્રણમાં રાખ થાય છે. તે બંધાયેલ કર્મને જ ઉદય થાય છે. એમ કેમ કહેવાય? આ બે પ્રકૃતિઓ સ્વસ્વરૂપે બંધાની નથી. પરંતુ બંધાયેલ મિયાનના એ. દલિકને જ ઔપશમિક સગ્યવરૂપ વિશુદ્ધિના વશથી રસ ઘસડીને સમજ અને મિશ્રમોહનીયરૂપે બનાવે છે. તેથી બંધાયેલ કર્મને જ દદળ થાય છે. એમ કહેવામાં હરત નથી. ક. ૩. એવું કહ્યું કમ છે કે જેને ઉદીરણા વિના કેવળ હદય કે બંધ મિથળ સ્થાને હેત જ નથી ? ૩. આયુષકર્મ.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy