SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ ટીકાનુવાદ સહિત. ww પ્રાપ્ત કરી શકતા નથી. જો કે સમ્યક્ત્વ અને દેશવિરતિષ્ણુ તે પ્રાપ્ત કરે છે, ૩ આ પ્રમાણે નિથ્યાત્વ અને ભાર કષાયેાના ઉપશમ થવાથી જ્યારે સનિરતિપણુ" પ્રાપ્ત થાય છે, ત્યારે શ્રેણુમાં તેઓના ઉપશમ કરે છે, એમ શી રીતે કહા છે ? કેમકે ઉપશમ તે થયેલા જ છે, ઉપશમના વળી ઉપશમ શુ? ઉત્તર-તમે જે કહ્યું, તે સિદ્ધાંતનું સમ્યજ્ઞાન નહિ હોવાથી અસત્ છે. કારણ કે શ્રેણિપુર ચઢતાં પહેલાં તે કમ પ્રકૃતિના ઉપશમ ન હતા પરંતુ ક્ષાપશમજ હતે. ઉપ શમ તેા શ્રેણિમાંજ થાય છે. કદાચ તમે એમ કહે કે જ્યારે ક્ષયે પશમ થાય, ત્યારે ઉદયમાં આવેલા કર્મના ક્ષય થાય છે, અને ઉયમાં નહિ આવેલા ક્રમના ઉપશમ થાય છે. અને જ્યારે ઉપશમ થાય છે, ત્યારે પણ ઉથમા આવેલાના ક્ષય, અને ઉદયમાં નહિ આવેલાને ઉપશમ થાય છે. આ રીતે તા અને સરખાજ છે. તે પછી મા અને વચ્ચે શું વિશેષ છે? કે જેથી કરીને પહેલા ક્ષચેશમ હતા, ઉપશમ ન હાતા એમ કહેા છે? તેના ઉત્તરમાં સમજવું કે જ્યારે લાપશમ થાય છે, ત્યારે જેના જેના ક્ષચેાપશમ થાય છે. તેના તેના પ્રદેશાય હૈય છે. ઉપશમમાં તે હતેા નથી, એજ એ મનેેમાં વિશેષ છે. શ્રેણિ પ્રાપ્ત કરતા પહેલાં ઉપરૅક્ત પ્રકૃત્તિઓના પ્રદેશેાથ હતા તે પ્રદેશેાયને પણ ઉપશમશ્રેણિમાં શાંત કરે છે. ભાષ્યકાર જિનભદ્રગણિક્ષમાામણુ મહારાજ આ સબંધમાં આ પ્રમાણે કહે —-મિથ્યાત્વમાહનીય અને પ્રથમના ખાર કષાયને જ્યારે ક્ષયાપશ્ચમ થાય છે ત્યારે સે દયને અનુભવતા નથી, પ્રદેશેાયને અનુભવે છે. પરંતુ જેણે તેને સર્વથા ઉપશમ કર્યાં છે તે પ્રદેશયને પણુ અનુભવતા નથી. વળી અહિં એમ શા થાય કે ક્ષયાપશમ થવા છતાં પણ જો મિથ્યાત્વ અને અનંતાસુધિ આદિ બાર કષાયેાના પ્રદેશેાય હાય છે, તે તે પ્રદેશેાયવડે સભ્યાદિ ગુણુના વિદ્યાત કેમ ન થાય ? જેમ અન તાનુખધિને ઉદ્ભય થવાથી સાસ્વાદન સભ્યદૃષ્ટિને ઉપશમ સમ્યક્ત્વ દૂર થાય તેમ મિથ્યાત્વાદિના ઉય થવાથી સમ્યક્ત્વાતિ પ્રાપ્ત થયા હાય તા પશુ તે અવશ્ય દૂર થાય છે. તેના સમાધાનમાં સમજવુ` કે પ્રદેશેાય અત્યન્ત સન્ત શક્તિવાળા હાવાથી ઉપરેાક્ત દોષ પ્રાપ્ત થતુ નથી. કારણ કે મન્ત શક્તિવાળા ઉદય સ્વાવાય ઝુનુને ઘાત કરવા માટે સમય થતે નથી. જેમ ચાર જ્ઞાન ધારણ કરનારાઓને મતિજ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિના વિપાકાય પશુ તેઓના જ્ઞાનને દબાવવા સમર્થ થતા નથી એજ હકીકતને વધારે સ્પષ્ટ કરે છે-મતિજ્ઞામાવરણાદિ કર્મ પ્રકૃતિએ જીવાયી છે, અને ધ્રુવદી હેાવાથી તેઓના અવશ્ય રસાય હાય છે. કેમકે ક્રપ્રકૃતિએના ધ્રુવેદય અપ્રાયપણાની વિવક્ષા સાયની અપેક્ષાએજ છે. પરંતુ તે રસેય મદ્ય શક્તિવાળા હોવાથી મતિજ્ઞાનાદિને ઘાત કરનાર થતા નથી. હવે જો રસાય દ્વારા અનુભવાતા તે મતિજ્ઞાનાવરણાદિ કમ્મર તેના ઉદય મદ્ય શક્તિવાળા ડાવાથી સ્વાવાય-પેાતાને દખાવવા ચેાગ્ય ગુણને દબાવવા સમર્થ થતા નથી, તે પછી પ્રદેશેાયવર્ટ અનુભવાતા અનંતાનુબંધિ આદિ તે સ્વાવાય ગુને દખાવવા અત્યંત સમથ નહિ થાય, કારણ કે રસેાયથી પ્રદેશેાય તે અત્યંત મંદ સામર્થ્ય વાળે છે. શાળાર મહારાજ કહે છે કે—અન તાનુમધિ આદિને વેદતા દર્શનાદિને ઘાત કેમ ન B
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy