SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાનુવાદ સહિત. અને જુગુપ્સારૂપ હાસ્યષક, ત્યાર પછી પુરુષવેદ, ત્યાર પછી એક સાથે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણુ ક્રોધ, ત્યારપછી સજ્વલનક્રોધ, ત્યારપછી એક સાથે અપ્રત્યા ધ્યાનાવષ્ણુ અને પ્રત્યાખ્યાનાવરણુ માન, ત્યારપછી સજ્વલન માન, ત્યારપછી એક સાથે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણુ માયા, ત્યારપછી સજ્વલનમાયા ઉપશમાવે છે, જે સમયે અપ્રત્યાખ્યાનાવરણુ અને પ્રત્યાખ્યાનાવણુ માયા ઉપશમે છે, તેજ સમયે સજવલનમાયાના મધ ઉત્ક્રય અને ઉદીરણાના વિચ્છેદ થાય છે. ત્યારપછીના સમયથી લેાલના વેદક થાય છે, અહિંથી લેાભના ઉયના જેટલેા કાળ છે, તેના ત્રણ વિભાગ થાય છે, તે આ પ્રમાણે૧ અશ્વકણું કરાદ્ધા, ૨ કિટ્ટિકરણાના, ૩ કિટ્વિવેદનાહા. તેમાં જે કાળમાં સત્તામાં રહેલા રસસ્પદ ક્રમશઃ ચડતા ચઢતા રસાજીવાળા પરમાણુઓના ક્રમ તેઢયા સિવાય અત્યત એછા રસવાળા થાય તે અશ્ર્વક કરણાદ્ધા. આ અશ્વ કશું કરણુકાળમાં વૃત્તમાન આત્મા અપૂર્વ સ્પા કરે છે. પદ્ધ એટલે શું? તે કહે છે...આ સંસારમાં ભ્રમણ્ કરતા આત્માઓ અનતાનત પરમાણુએથી બનેલા અનતા સ્કંધાને પ્રતિસમય કમ્મરૂપે ગ્રહણ કરે છે. તેની દર એક એક સ્કધમાં ઓછામાં ઓછા રસવાળા જે પરમાણુ છે, તે પરમાણુમાંના રસના ફેવળી મહારાજના જ્ઞાનરૂપ શસ્ત્રવડે એકના બે ભાગ ન થાય તેવા સવ જીવાથી અનતગુણુા રસાવિભાગ- રસાજીએ થાય છે. આવા સમાન રસાછુએવાળા પરમાણુઓના જે સમૂહ તે પહેલી વણા, એક અધિક રસાજીવાળા પરમાણુઓના જે સમુદાય તે બીજી વશુા, બે અધિક રસાણવાળા પરમાણુઓને જે સમુદાય તે ત્રીજી વશુા, એમ અનુક્રમે એક એક અધિક રસાળુવાળા પરસ્પર સરખા પરમાણુના સમુદાયવાળી અભવ્યથી અનંતગુજી અથવા સિદ્ધના અનતમા ભાગ પ્રમાણુ અનંત વગણા થાય છે. એ અનંતવાના સમૂહને સ્પતક કહેવાય છે. પહેલા પદ્ધકની છેલ્લી વામાંહેના કાઈ પણુ પરમાણુમાં જે રસ છે તેનાથી એક અધિક રક્ષાણુવાળા કોઇપરમાણુ નથી, એ અધિક રસાણવાળા કઇ પરમાણુ નથી, તેમ સખ્યાતા અસખ્યાતા કે અનતા અધિક રસાળુવાળા પણ કોઈ પરમાણુ નથી. પરંતુ સવ જીવેથી અનતગુણુ અધિક રસાળુવાળા પરમાણુએ હાય છે. તેવા સમાન રસાછુવાળા પરમાણુના સમૂહને ખીજા સ્પદ્રુકની પહેલી વા કહેવામાં આવે છે. તેનાથી એક અધિક રસાળુવાળા પરમાણુના સમુદાયની બીજી વણા, એ પ્રમાણે એક એક અધિક રસાજીવાળા સમાન સમાન પરમાણુઓની અભન્યથી અનંતગુણુ વગણુાઓ થાય છે, તેના સમૂહ ખીજી સ્પેક થાય છે. એ રીતે અનતા ૫ ફા થાય છે. આ સઘળાં પૂર્વ સ્પદ્ધક કહેવાય છે, કારણ કે સ'સારમાં પરિભ્રમણ કરતા આત્માએ આવા સ્પા તે ખાધે છે. આ પદ્ધ કામાંથી પ્રથમ દ્વિતીયાદિ વણાએ ગ્રહણ કરી તેને તીવ્ર વિશુદ્ધિ વડે ચઢતા ચડતા રસાણુવાળા પરમાણુઓના ક્રમ તૈયા ૪૭ www ૧ જે સમયથી લેબના ઉદય થાય છે તે સમયથી હવે નવમા ગુરુસ્થાનકને જેટલે કાળ છે તેના બે ભાગ થાય છે. એક ભાગમાં અપૂર્વ સ્પર્ધક થાય છે, એક ભાગમા કિર્દિએ થાય છે. એ બે ભાગ પૂરા કરી શમે ગુઠાણું જાય છે તે ભાગમા ક્રિટ્ટિએ વેદે છે. એ પ્રમાણૅ લાભના વૈદનના ત્રણ ભાગ થાય છે, એમ કહ્યું છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy