SearchBrowseAboutContactDonate
Page Preview
Page 780
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૬ પંચસંગ્રહ-પાંચમું દ્વાર જે આગમ થાય તેમાં ઉદયાવલિકા મેળવતાં જે પ્રમાણ થાય તેટલી સમ્યવહાર નીયની ઉત્કૃષ્ટ સ્થિતિસા' કહેવાય છે. જ્યારે ઉદય ન હોય ત્યારે સંક્રમ વડે જે પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય તે અનુદયસત્કૃષ્ટ પ્રકૃતિઓ કહેવાય. તે પ્રકૃતિએ આ પ્રમાણે– દેવગતિ, દેવાસુપૂવિ, સમ્યમિથ્યાત્વમોહનીય, આહારકસપ્તક, મનુજાનુપૂર્બિ છે ન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરિન્દ્રિયજાતિ, સૂક્ષમ, સાધારણ, અપર્યાપ્ત અને તીર્થકરનામ આ અદયક્રમોત્કૃષ્ટ અઢાર પ્રકૃતિએને બે આવલિકા ન્યૂન સ્વજાતીય પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિને જે સંક્રમ થાય તેમાં સમય જૂન ઉદયાવલિકા સહિત કરતાં જે સ્થિતિ થાય તેટલી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા, કહેવાય. તે આ પ્રમાણે – • • કોઈ એક મનુષ્ય ઉત્કૃષ્ટ સંકલેશના વશથી નરકગતિની ઉહૃષ્ટ સ્થિતિ બાંધીને પરિણામનું પરાવર્તન થવાથી દેવગતિ બાંધવાને આરંભ કરે. ત્યારપછી બંધાતી તે દેવગતિમાં જેની બંધાવલિકા વીતી ગઈ છે તે નરકગતિની ઉદયાવલિકા ઉપરની બે આવલિકા ન્યૂન વીશ કેડાડી સાગરોપમ પ્રમાણ સ્થિતિને તેની ઉદયાવલિકા ઉપર સંક્રમા, જે સમયે દેવગતિમાં નરકગતિની સ્થિતિ સંક્રમાવે તે સમયમાત્ર પ્રથમ સ્થિતિ વેદાતી મનુજગતિમાં સ્તિબુસક્રમ વડે સક્રિમે છે. કારણ કે દેવગતિને રસોદય નથી માટે તે સમય પ્રમાણ સ્થિતિ વડે જૂન આવલિકાથી અધિક બે આવલિકાનૂન જે નરકગતિની સ્થિતિને આગમ થયે તે દેવગતિની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સમજવી. ૧ ઉત્કૃષ્ટ રિતિબંધ કરી અવશ્ય મિથ્યાદિષ્ટ ગુણઠાણે અંતમુહૂત રહે છે ત્યારપછી જ સમ્યફવા પ્રાપ્ત કરી શકે છે. તથા કરણ કર્યા સિવાય કોઈ આત્મા સમત્વ પ્રાપ્ત કરે તે અતd ન્યૂ ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા લઈ ઉપરના ગુણઠાણે જાય છે એટલે મિથ્યાવની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી અંતમુંd ગયા બાદ ચોથે જાય એટલે અંત જૂન ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા ચેથે ગુણકાણે હેય. ઉદઃ ભાવલિકા ઉપરની તે સ્થિતિને સમ્યફવમેહનીયમાં સંક્રમાવે એટલે અંત અને ઉદયાવલિકા સિવાએની ચિશ્યાત્વમેહનીથની સઘળી સ્થિતિ સમ્યકત્વમેહનીયરૂપે થાય તેમાં સકૃતવમોહનીયની ઉદ્યાલિકા મેળવતાં રતd ન્યૂન સિતેર ઠાડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટસ્થિસિરા સમ્યકત્વમોહનીયની થાય. 3 આ અનુદય સંકષ્ટ પ્રકૃતિએ જ્યારે ઉદય હોય છે, ત્યારે તેમાંની કેટલીક તે બધાની જ નથી અને કેટલીક બંધાય છે તે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાતી હોતી નથી, તેમ જ તેમાં ઉત્કૃષ્ટ સ્થિતિને સંક્રમ થતે હેત નથી, તથા જે સમયે બંધાતી દેવગતિમાં બંધાવલિકા ઉદવાવલિકાહીન વી કેડાપાડી સાગરોપમ પ્રમાણ સ્થિતિનો સંક્રમ થાય તે સમય દેવગતિનું દલિક ઉદયપ્રાપ્ત મનુગતિમાં દેવગતિનો સોદય નહિ હેવાથી તિવ્રુકમ વડે સંકમી જાય છે માટે સમયત ઉદયાવલિકા મેળવવાનું જણાવ્યું છે. આવલિકા મેળવવાનું કારણુ ઉદયાવલિકા ઉપર દલિક સામે છે, ઉદયાવલિકામાં એકમતું નથી. માટે સ્વજાતીય પ્રકૃતિની જેટલી રિથતિ સંક્રમે તેમાં ઉદયાવલિકા જોડવામાં આવે છે. જાતીય પ્રકૃતિનું એ આવલિકા દલિક જ સમે છે કારણ કે બંધાવલિકા વીત્યા વિના કરણ ચાણ થતું નથી અને ઉદયાવલિકા ઉપરનું જ સામે . માટે ઉદય સામેહૃષ્ટ પ્રકૃતિની એક આવલિકાનૂન જે ઉત્કૃષ્ટ રિથતિ તે ઉત્કૃષ્ટ સ્થિતિસરા કહેવાય અને અનુય સમસ્કૃષ્ટ પ્રકૃતિની સમવાધિક અવલિકા ખૂન જે ઉત્કૃષ્ટ રિસ્થતિ તે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કહેવાય છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy