SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ 918 પંચસાગ્રહે-પાંચમું આર તેને અંતર્મુહૂત્ત ગયા ખાદ' હાસ્યાદિ છના અને વચલા આઠે કષાયના ઉત્કૃષ્ટ પ્રદેશાય થાય છે. i ટીકાનુ——કાઈ આત્માએ ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરી, તેને અનિવૃત્તિકરણમાં જે સમયે અંતરકરણ થશે તેની પહેલાના સમયે મરણ પામી દેવ થાય તે ધ્રુવને ઉત્પન્ન થયા પછી અંત હૃત્ત ગયા બાદ ગુણિના શિરે વત્તતા હાસ્ય, રતિ, અરતિ, શાક, ક્ષય, જુગુપ્સા એ હાસ્યષટ્કના તથા અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ એ મધ્યમ કાયાકને કુલ ચૌદ પ્રકૃતિના તે તે પ્રકૃતિના હૃદયે વત્તતા ઉત્કૃષ્ટ પ્રદેશાય થાય છે. અતર્મુહૂત્ત ગયા બાદ શુશુશ્રેણિનું શિર પ્રાપ્ત થાય છે માટે દેવમાં ઉત્પન્ન થયા પછી અતર્મુહૂત્ત ગયા બાદ, ઉત્કૃષ્ટ પ્રદેશય થાય એમ કહ્યું છે. ૧૧૪ हस्सटिई बंधिन्ता अद्धाजोगाइ ठिइनिसेगाणं | उक्कोसपए पढमोदयम्मि सुरनारगाऊणं ॥ ११५॥ - स्वस्थिति बद्ध्वा अद्वायोगादिस्थितिनिषेकाणाम् । उत्कृष्टपदे प्रथमोदये सुरनारकायुषोः ॥११५॥ અથઅદ્ધા, યાગ અને પહેલી સ્થિતિમાં દલિકના નિષેક એ ત્રણેનું જ્યારે ૧ તદૂત પછી શુશુક્ષ્મણિનું શિર પ્રાપ્ત થવાનુ કારણ પૂર્વ* અનિવૃત્તિકરણના કાળથી વધારે કાળમાં ગુણમણિ થાય એ છે અને અંતરકરણ શરૂ થતા પહેલા ભરણુ થાય એમ કહેવાનુ કારણુ નીચે કહ્યું છે. એટલે અહિં જે સમયે મરણ પ્રાપ્ત કરવાનું કહ્યું ત્યારથી અતવ્રુત્ત ગયા બાદ જ ગુરુોષિનું શિર પ્રાપ્ત થાય. ગુણુક્ષ્મણિનુ શિર યુ કહેવાય? તે પહેલા કહેવાયુ છે. અહિં એ શકા થાય કે અંતરકરણ ક્રિયા જે સમયે શરૂ થાય તે પહેલાના સમયે મરણ પ્રાપ્ત કરવાનું કેમ કહ્યું? ત્યાર પછી કેમ ન કર્યું ? તેના ઉત્તરમાં મને લાગે છે કે જેટલા સ્થાનકાનુ" "તરકરણ અહિં થવાનુ છે તેની અંદર જ ગુણોણિ જેટલા સ્થાન*ામાં થાય છે તે દરેક સ્થાનો અવી જતા હૈાવા જોઇએ અને જો એમ હોય તેા તેના શરભાગ પણ અંતરકરણના દલિા સાથે દૂર થાય એટલે અંતરકરણ કર્યા પછી મરણુ પ્રાપ્ત કરવા ઉત્કૃષ્ટ પ્રદેશાધ્ય થઈ શકે નહિ. આંતરૂ પાડવાની ક્રિયા શરૂ હોય અને મરણ પામે તે પશુ ઉત્કૃષ્ટ પ્રદેશય ન થાય કારણ કે આંતરૂ પાડતા નાની મેટી સ્થિતિ વચ્ચે જેટલા સ્થાનકીનું આતર પાડવાનુ છે તે દરેક સ્થાનકમાંથી દૃલિકા ઉપાડે છે માટે લિકા એાછા થાય અને તેથી મુક્ષુક્ષ્મણિના શિરભાગને પ્રાપ્ત કરવા છતાં પણું ઉત્કૃષ્ટ પ્રદેશદય ન થાય. અહિં ઉત્કૃષ્ટ પ્રદેશ ય તે કહેવા છે માટે અંતરકરણ કર્યાં પહેલા મરણ પામે એમ કહ્યું. ગુણશ્રેણિના શિરભાગ તે અંતરકરણના દલિા સાથે દૂર ન થતા હાય ! અંતરકરણુ કરત્તા કે અંતરકરણુ કર્યાં પછી મરણ પામે તે પણ ઉત્કૃષ્ટ પ્રદેશાદય થઈ શકે, જો એમ હોય તે અંતર રણું કરતા પહેલા મરણુ પ્રાપ્ત' કરે એમ કહેવાતુ" યે જન રહે નહિ તેથી ઉપરની કલ્પનામે કરી છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy