SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ પ'ચસ ગ્રહ-પાંચમું દ્વાર તીર્થંકરને આશ્રયી ઓગણત્રીશ અને ત્રીશ આદિ જાણવા. ખીજા ત્રેવીસાદિ ભૂયસ્કાર સભવતા નથી તેનું કારણ પહેલા કહ્યુ છે. તથા અશ્પતશય નવ છે અને તે ચેત્રીસ વિના સઘળા સમજવા. ૧૫૦ તથા વિગ્રહગતિમાં વત્તમાન ક્ષાયિક સમ્યફી અવિરતિ સમ્યગ્દષ્ટિને ચુમ્માલીસના ઉદ્દય હાય છે, તે આ પ્રમાણે—જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, તથા નિદ્રાના ઉત્ક્રય ન હોય ત્યારે ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળ એ દશનાવરણીય ચાર, અન ́તાનુખધિ વર્જિત અપ્રત્યાખ્યાનાવરણાદિ ધાદિ ત્રણુ કષાય, ત્રણ વેઢમાંથી એક વેદ અને એ યુગલમાંથી કાઈપણ એક યુગલ એ પ્રમાણે માહનીયકમ ની છ, એમ ઘાતિકમની વીશ, તથા ચાર ગતિમાંથી કાઇ પણ એક ગતિ, ચાર આનુપૂર્શ્વિમાંથી ગતિને અનુસરતી એક આનુપૂદ્ધિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, ખાતર, પર્યાપ્ત, સુભગ-દ્રુભાઁગમાંથી એક, આદૅય – અનાદેયમાંથી એક, યશઃકીર્તિ-અયશ-કીર્તિમાંથી એક, નિર્માણુ, અગુરુલઘુ, સ્થિર, અસ્થિર, શુભ, અશ્રુસ, તૈજસ, કાણુ, વદિક ચતુષ્ક એ રીતે નામકમની એકવીશ, ચાર આયુમાંથી એક આચુ, એ વેદનીયમાંથી એક વેનીય, અને એ ગાત્રમાંથી એક ગેાત્ર એ સઘળીને સરવાળા કરતાં અઘાતિકમની ચાવીશ, સઘળી મળી ચુમ્માલીસ પ્રકૃતિએ થાય. ઓછામાં ઓછી એ ચુમ્માલીસ પ્રકૃતિએને ઉત્તય વિગ્રહગતિમાં વત્ત માન ક્ષાયિક સામાન્ય પ્રવળિ તથા તીર્થંકરને અનુક્રમે વ્રેસ અને ચેત્રીસના ઉદ્દય હાય છે તેમાં સાતમે સમયે ઔદ્યારિક મિશ્રયેાગે વત્તતા તેએને પ્રત્યેક આદિ છ પ્રકૃતિના ઉદય વધે એટલે એગણત્રીસ અને ત્રીસના ઉન્ન થાય છે. તથા તેને આઠમે સમયે દ્વારિક કાયયેાગે વતા સ્વર વગેરે ચાર પ્રકૃતિના ઉમ વધે એટલે તેત્રીસ અને ચેાત્રીસને ઉદય થાય છે. આ પ્રમાણે આગણત્રીશ, ત્રીશ, તેત્રીશ અને ચેત્રીશના ઉદ્દયપચાર સૂચકારાય થાય છે, પરંતુ કઇ રીતે એકત્રીશ અને છત્રીસના ઉદયપ ભૂયસ્કાર ધરતા નથી. પતરાય તા ઘટે છે. તેત્રીસ અને ચેત્રીસના ઉદ્દયવાળા સ્વરના રાધ કરે ત્યારે તેઓને અત્રીસ અને તેત્રીસના ઉદય થાય અને ઉચ્છવાસના રાધ થતાં એકત્રીસ અને બત્રીસના ઉદ્દય થાય, એટલે અહિં તેત્રીસ ત્રીસ અને એકત્રીસ એ ત્રણે અપતરાધ્ય થાય. આ રીતે એકત્રીસ અને ત્રીસ એ અપતર થાય છે, પરંતુ ભૂયસ્કાર થતા નથી. પછી તે જ્ઞાનીમહારાજ જાણે. ૨ અપતરાય નવ આ પ્રમાણે——ચાગના રપ કાળે એકત્રીસ અને બત્રીસના ઉદયે વત્તતા સામાન્યૂ ર્ગાળ અને તીથ કરા યાગિપણાને પ્રાપ્ત કરે ત્યારે તેઓને અગીઆર અને ખારને ઉદય થાય છે. તથા જ્યારે સમુદ્લાત કરે ત્યારે તે અનેને ખીજે સમયે ઔદારિકમિશ્રયેાગે વત્તતા સ્વર દિ પ્રકૃતિના ઉદય એછે થાય ત્યારે ત્રીસ અને એગણત્રીશના ઉદય થાય અને કામણુ કાણુ કાયયેગે વતા પ્રત્યેકાદિ છ પ્રકૃતિના ઉદ્દય આછા થાય ત્યારે ચેાવીસ અને ત્રેવીસના ઉદય થાય. અને ચેગના રાધ કરતાં પૂર્વ કક્ષા તે પ્રમાણે ત્રણ અશ્પતર થાય એટલે ૧૧-૧૨-૩૦ ૨૯-૨૪-૨૩-૭૩-૩૨ અને ૩૧ એ નવ અપતરાય થાય છે,
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy