SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ 8: [ ::,! . in oceamuslaranum હું પાંચમું બવિધિ દ્વાર છે berasaa manata આ પ્રમાણે બધહેતુનામનું ચોથું દ્વાર કહ્યું. હવે બન્યવિધિનામના પાંચમા કારને કહેવાને અવસર છે, તેમાં અન્ય, ઉદય, ઉદીરણા અને સત્તાનું સ્વરૂપ કહેવામાં આવશે. : અહિં એમ શંકા થાય છે. પણ વિષi fષ બન્ધની વિધિસ્વરૂપ-પ્રકાર તે, બંધવિધિ એવી વ્યુત્પત્તિ હેવાથી બધાના સ્વરૂપનું પ્રતિપાદન કરવું એજ યુક્ત છે, ઉદ, ઉદીરણા અને સત્તાનું સ્વરૂપ અહિં કહેવું તે યુક્તિયુક્ત નથી. તે શા માટે અહિં બન્ય, ઉદય ઉદીરણા અને સત્તા એ ચારેના સ્વરૂપને કહેવાની પ્રતિજ્ઞા કરી? તે ઉત્તર આપવા નીચેની ગાથા કહે છે – . बस्सुदओ उदए उदीरणाः तदवसेसयं संतं। - વિપવિરાળે મ િ મળચર શા. बद्धस्योदयः उदये उदीरणा तदवशेषकं सत् । . - તમાર પાને પાને રૂરિયાતવ્ય in “ અર્થ–બાંધેલા કમને ઉદય થાય છે, ઉદય હચ ત્યારે ઉદીરણ થાય છે, અને શેષની સતા હોય છે, આ પ્રમાણે પરસ્પર સંબંધ હોવાથી બંધવિધિ કહે છતે ઉદયાદિનું સ્વરૂપ પણ કહેવું જોઈએ. * ટીકાનુડ–બાંધેલા કને તેને એટલે જેટલે અબાધાકાળ હોય તેને ક્ષય થયા બાદ ઉર્દય થાય છે. ઉદય છતાં પ્રાયો અવશ્ય ઉદીરણા હોય છે. અને જે કર્મને અદ્યાપિ ઉદય ઉદીરણાવઠું ભેળવીને દૂર નથી કર્યું તે અવશેષ કમની સત્તા હોય છે. આ પ્રમાણે પરસ્પર સંબંધ હોવાથી બંધનું સ્વરૂપ જ્યારે કહેવામાં આવે ત્યારે ઉક્રયાદિકનું સ્વરૂપ પણ અવશય કહેવું જોઈએ, એટલે અનુક્રમે ચાનું સ્વરૂપ આ દ્વારમાં કહેવામાં આવશે. ૧ તેમાં પહેલા મૂળકર્મ આશ્રયી ગુણસ્થાનકમાં અંધવિધિ કહે છે– , ૧ અહિં પ્રાયઃ મૂકવાનું કારણ ઉદીરણા વિના એ ઉદય પણ હૈય છે, એ જણાવવું છે જેમકે જ્ઞાનાવરણાદિ એકતાલીસ પ્રકતિઓ, ' . ' '
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy