SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ પંચસંગ્રહ-ચતુર્થ દ્વાર–સારસંગ્રહ અવિરતિ ગુણસ્થાનકે બંધહેતુના વિકલપવાર ભાંગાઓ અપ - - - - - ૮૪૦૦ ૮:૦૦ on ૧૧૦૦૦. ૮૪૦૦ 2૪૦૦ ૧૦. - otos - ૨૮૦૦૦ ૭૮૪૦૦ હેતુઓના વિક વિકલ્પ વાર ભાંમાં કુલભગ સંખ્યા ૯ ૧ ૧ વિદ, ૧ગ, ૧ યુગલ ૧wજયઅસંયમ, 8 કષાય ૧ કાવવધા ૧૦. પૂર્વોક્ત નવ, બે કાવને વધ, ભય છે જુસ પૂર્વોક્ત નવ, ત્રણ કાયને વધ, ૨૮૦૦૦ ૧૧ | કાય વધ, ભય ૨૧૦૦૦ » જુગુપ્તા ૨૧૦૦૦ ભય ગુમાં ૮૪૦e ! પૂર્વોક્ત નવ, ચાર કાયને વધ ૨૧૦૦૦ ત્રણ કાયને વધ, ભય - જીગુસા ૨૮૦૦૦ કte કાયને વધ ભય જુગુમાં ૨૦૦૦ પૂર્વોક્ત નવ, પાંચ કાયને વધ ૮૪૦૦૨ ૧૩ ચાર ફાયને વધ, ભય ૨૧૦૦૦ છે, જુગુમાં ૨૦૦૦ ૧૩ ! ત્રણ કાયને વધ, ભય, જીણસા ૨૮૦૦૦ પાકત નવ, છ કાયને વધ ૧૪૦૦ પાચ કાયને વધ, ભય ૮૪૦૦ . જીગુસા ૮૪oo. ચાર કાવને વધ, ભય, જુગુપ્સા ૧૫ પૂત નવ, છ કાયને વધ, ભય ૧૪૦૦ - જીગુસા ૧૪૦૦ પાંચ કાયને વધ, ભય, જુગુપ્સા ૧૬ ! પૂર્વોક્ત નવ, છ કાયને વધ, ભય, જુગુપ્તા ૧૪૦૦ ૧૪૦૧ - આ પ્રમાણે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે કુલ ત્રણ લાખ, બાવન હજાર અને આઠસો (૩૫૨૮૦૦) ભાંગાઓ થાય છે. આ નવાદિ બંધહેતુઓના અનેક જીવાશ્રયી ભાંગ કહા તે બહુલતાએ છે, કારણ કે ચતુર્થ ગુણસ્થાનક લઈને સ્ત્રીવેદીપણે મહિલકુમારી, રામતી, બ્રાહી, સુંદરી આદિ ઉત્પન્ન થયાના ઉલ્લેખ મળે છે. એથી આ અપેક્ષાએ ચતુર્થ ગુણસ્થાનકે સ્ત્રીવેદીને વિગ્રહગતિમાં કામણ અને ઉત્પત્તિસ્થાને ઔદારિકમિશ એમ બે પેગ ઘટી શકે એટલે એ દષ્ટિએ સ્ત્રીવેદીને માત્ર વૈક્રિયમિશ્ર અને નપુસકવેદીને પૂર્વે કહ્યા મુજબ દારિકમિશ્ર એમ બે પેગો જ નથી હોતા, તેથી ત્રણ વેદને તેર વેગે ગુણી થારને અહલે બે જ ભાંગા ઓછા કરતાં શેષ ૩૭ ભાંગ રહે અને પૂર્વોક્ત રીતે સ્થાપન કરેલ અકાથી પરસ્પર ગુણવાથી કુલ નવ બંધહેતુની સંગ સંખ્યા ૮૪૦૦ના બદલે ૧૪ કર૦૦ ૨૧૦૦૦ ૧૧૦૦ w ૨૪૦૦ ૧૫ T
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy