SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૯ પંચસંગ્રહ-ચતુર્થ દ્વાર उरलेण तिन्नि छण्हें सरीस्पज्जत्तयाण मिच्छाणं । सविउव्वेण सन्निस्स सम्ममिच्छस्स वा पंच ॥ १८ ॥ औदारिकेण त्रीणि पण्णां शरीरपर्याप्तकानां मिथ्यादृष्टीनाम् । सवैक्रियेग संझिनः सम्यग्दृष्टेमिथ्यादृष्टेर्वा पञ्च ॥ १८ ॥ અથ–શરીરપર્યાપ્તિએ પયસા મિથ્યાષ્ટિ છ છવભેદને ઔદારિક કાયયોગ સાથે ત્રણગ હોય છે અને સમ્યગૃષ્ટિ અથવા મિથ્યાદષ્ટિ શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા સંસિ છને વૈક્રિય અને ઔદ્યારિક કાગ સાથે પાંચ પેગ હેય છે. • ટીકાબુ –શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા અને શેષ પર્યાપ્તિએ અપર્યાપ્તા મિથ્યાષ્ટિ. સુમ બાદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ઐરિન્દ્રિય અને અસંપિચેન્દ્રિય એ છે જીવભેદને હારિક કાયયેગ સાથે ત્રણ ચા હોય છે. તેથી અપર્યાપ્ત આ છ જીવભેદેના મિથ્યાષ્ટિ ગુણસ્થાનક આશ્રયી બંધહેતુના ભાંગાને વિચાર કરતાં અંક સ્થાપનમાં ગના સ્થાને ત્રણ મૂકવા. તથા સંક્ષિ અપર્યાપ્ત મિથ્યાદષ્ટિ અથવા સમ્યગદષ્ટિ જીવોને શરીરપર્યાપ્તિ પૂર્ણ થતા પહેલાં પૂર્વોક્ત વૈક્રિયમિશ અને કામણરૂપ ત્રણ ગો હોય છે અને શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી દેવ અને નારકીની અપેક્ષાએ ક્રિય કાયાગ અને મનુષ્ય તથા તિર્ય. ચેની અપેક્ષાએ ઔદારિક કાયોગને સંભવ હોવાથી કુલ પાંચ ગે સંભવે છે. તેથી સંશિને અપર્યાપ્તાવસ્થામાં સમ્યગુણિપણાને અગર મિથ્યાષ્ટિપણાને આશ્રયી બંધહેતુના ભાંગા કહેવાના અવસરે ચાગના સ્થાને પાચ મૂકવા. અહિં પહેલાં સં૪િ અપર્યાપ્તાને જઘન્યપદે ચૌદ બંધહેતુ અને ઉત્કૃષ્ટપદે અઢાર બધા કહ્યા છે. તેને હવે વિચાર કરે છે. તેમાં જઘન્યપદે ચૌદ બંધહેતુઓ સમ્યગદષ્ટિને હેય છે. તે આ પ્રમાણે-છ કાયને વધ; પાંચ ઈન્દ્રિયની અવિરતિમાંથી કોઈ પણ એક ઈન્દ્રિયની અવિરતિ, બે યુગલમાંથી એક યુગલ, ત્રણ વેદમાંથી કેઈપણ એક વેદ, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંવલન કૈધાદિ કષામાંથી કેઈપણ ધાદિ ત્રણ કષાય, તથા ચે અહિં પાંચ સંભવે છે. કહ્યું છે કે “સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાદષ્ટિ સ૪િ અપર્યાપ્તને વૈકિય અને ઔદ્યારિક કાયયેગ સાથે પાંચ ચોગ હેય છે. માટે પાંચ ચોગમાંથી કેઈપણ એક ચગ. પ્રમાણે જઘન્યપદે ચૌદ હેતું હોય છે. " એક સ્થાપનમાં પર્યાપ્ત સંસ સિવાય શિષ સઘળા ને હંમેશાં છ કાયના વરૂપ એકજ ભાગે હોય છે, માટે કાયસ્થાને એક, વેદના સ્થાને ત્રણ,ગના સ્થાને પાંચ ઈન્દ્રિયની અવિરતિના સ્થાને થાંચ, યુગલના સ્થાને છે, અને કષાયના સ્થાને ચાર. ૪-૨-૫-૫-૩-૧ મૂકવા. આ અકેને ગુણાકાર આ પ્રમાણે કરવે. * *
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy