SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ પથસંગ્રહ-ચતુથ દ્વાર જ્યા w તે એકસા પચાસ ભેદ હાસ્યરતિના થવાળા હાય, ખીજા દાઢસા શેક અતિના ઉદયવાળા હાય માટે તેને ચુગલ સાથે જીણુતાં ત્રસા ભેદ થાય. આા ત્રણસો શૈક પુરૂષવેદવાળા હાય, એમ બીજા અને ત્રીજા ત્રણસા ત્રણસે જીવા શ્રીવેદ અને નપુસક વેદના ઉદયવાળા ડાય. માટે ત્રણસેાને ત્રણ વેદ સાથે જીણુતા નવસા એક થાય. આ નવસા ભેદે અપ્રત્યાખ્યાનાવશ્થાદિ ત્રણ ક્રોધાદિ યુક્ત હોય છે. એટલે કે નવસા ન્સેઢા અપ્રત્યાખ્યાવરણુાદિ ત્રણ ક્રોધવાળા એ પ્રમાણે બીજા, ત્રીજા, અને ચેાથા નવસા નવસા અપ્રત્યાખ્યાનાવરણાદિ માન, માયા, અને લેભવાળા હોય છે. માટે નવસાને ચાર કષાયે ગુણતાં છત્રીસ ભેદ થાય. તે છત્રીશા સેઢા દશમાંથી કાઇ ને કોઇ યાગ યુક્ત હોય છે, માટે છત્રીસાને દશ ચાગે -ગુણતાં છત્રીસ હજાર ભેદ થાય. આ રીતે એક સમયે એક જીવને ઘટતા ઓછામાં એછા દશ બંધહેતુના તેજ સમયે -અનેક જીવ આશ્રયી મિથ્યાત્વાદિ સૈદ્યને ક્રૂવતા "ધ હેતુના છત્રીસ હજાર ભાંગા થાય. આ પ્રમાણે દશના વિકલ્પ છત્રીસ હજાર પ્રકારે થયે, કેમકે દરેક વિકલ્પમાં દેશની સંખ્યા કાયમ રહી છે; અગીઆર આદિ અહેતુમાં મિથ્યાત્યાદિના ભેદને ફ્રેવી ફેરવી ગુણાકાર કરવાની આજ રીત છે. હવે ગીઆર ાદિ મધ્યમ મધહેતુને પ્રતિપાદન કરવા ગાથાનું ઉત્તરાર્ધ કહે છે—— अणबंधिभयदुगंछाण चारणा पुण विमज्झेसु ॥ ९॥ अनन्तानुबन्धिभयजुगुप्सानां धारणा पुनर्विमध्येषु ॥ ९ ॥ અથ—મધ્યમ અગીયાર આદિ વિકલ્પામાં અન તાનુંધિ, ભય, અને જુગુપ્સાની ચારણા કરવી એટલે ફેરવવા. ટીકાનુ—મન તાનુ લિકષાય, ભય, અને જીગુપ્સાને ફેરવતાં અને કાયના વધ વધારતાં વચલા અગીઆર સ્મૃતિ 'હેતુ થાય છે. તે આ પ્રમાણે—પૂર્વોક્ત દશ અ હેતુમાં ભય નાખીએ એટલે અગીઆર હેતુ થાય, તેના ભાંગા પૂર્વે કહ્યા તે રીતે ૩૬૦૦૦ છત્રીસ હજાર જ થાય. અથવા જુગુપ્સા નાખીએ ત્યારે પણ અગીઆાર થાય, અહિં પણુ ભાંગા ૩૬૦૦૦ ૧ ભથ મેળવતાં અથવા જુગુપ્સા મેળવતાં અગીયાર ખ"હેતુના તથા લય જુગુપ્સા અને સાથે મેળવતા ખાર હેતુના ભાંગા છત્રીસ હજાર જ થશે, વધરશે નહિ. કારણ કે ભ્રય કે જુગુપ્સા પરસ્પર વિરાધી નથી. એટલે એક એક સાથે ગુણતાં છત્રીસ હજાર જ થાય. યુગલની જેમ પરસ્પર વિધિ હાય તા એટલે કે એક જીવને ભય હાય બીજા જીવને જુગુપ્સા - હાય ઍટલે બેએ ગુણુતાં ભાંગા વધે પરંતુ ભય અને જુગુપ્સા બનૈના એક સમયે એક જીવને ઉલ્પ હોઇ શકે છે. તેથી તેના ભાંગા વધશે નહિ.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy