SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ गयचरिमलोभवधि मोहहासर मणुयपुवीणं । सुहुमतिगआयवाणं सपुरिसवेयाण वंधुदया ॥ ५६ ॥ वोच्छिनंति समं चिय कमसो सेसाण उक्कमेणं तु । अट्टण्हमजससुरतिगवेउव्वाहारजुयलाणं ॥ ५७ ॥ गतचरमलोभध्रुववन्धिमोहहास्यरतिमनुजानुपूर्वीणाम् । सूक्ष्मत्रिकातपानां सपुरुपवेदानां धन्धोदयौ ॥ ५६ ॥ व्यवच्छिद्येते सममेव क्रमशः शेषाणामुत्क्रमेण तु । अष्टानामयशःसुरत्रिकवैक्रियाहारयुगलानाम् ॥ ५७ ॥ તૃતીયકા અથ~~~સ’જ્વલન લાભ વિના મેહનીયકમની ધ્રુબધિની પ્રકૃતિએ, હાસ્ય તિ, મનુજ્યાનુપુર્તિ, સૂક્ષ્મત્રિક, આત અને પુરૂષવેદ એટલી પ્રકૃતિએના બંધ અને ઉદય સાથે જ વિચ્છેદ થાય છે. શેષ પ્રકૃત્તિાના મપૂર્વક વિચ્છેદ થાય છે અને અયશકીતિ, સુરત્રિક, વૈક્રિયલિક અને આહારદ્ધિક, એ પ્રકૃતિઓના ઉત્ક્રમે 'ધ ઉદયને વિચ્છેદ થાય છે. ૫૬-૫૭ ટીકાનુ~સ'જવલન લાભ સિવાયની માહનીયક્રમની ધ્રુત્રનધિની પંદર કષાય, મિથ્યાત ભય અને જુગુપ્સા એ અઢાર કર્યાં પ્રકૃતિએ, હાસ્ય, રતિ, મનુષ્યાનુપૂર્તિ, સૂક્ષ્મ, અપર્યાસ અને સાધારણરૂપ સૂક્ષ્મત્રિક, તપનામ અને પુરૂષવેદ એ સઘળી મળી છવ્વીસ પ્રકૃતિના અધ અને ઉદય સાથે જ વિચ્છેદ થાય છે. એટલે કે એ પ્રકૃતિના જે ગુણસ્થાને બધ વિચ્છેદ થાય છે તે જ ગુણુસ્થાનકે ઉદય વિચ્છેદ પણ થાય છે. તે આ પ્રમાણે સૂક્ષ્મત્રિક તપ અને મિથ્યાલ મેહનીયને મિશ્રાêષ્ટ ગુણસ્થાનક, અનતાનુ ધના સાસ્વાદને, મનુજાતુપૂર્વિ અને અપ્રત્યાખ્યાનાવરણીય કષાયના અવિરતિ સભ્યષ્ટિ શુશુસ્થાનકે, પ્રત્યાખ્યાનાવરણીય કષાયના દેશવિરતિ ગુણુઠાણું હાસ્ય કૃતિ ભ્રય અને જુગુ ખાતા અપૂર્વ કરણે, સંજવલન ક્રોધ, માન, માયા અને પુરૂષવેદના અનિવૃત્તિ બાદર સપરાય શુઠાણું સાથે જ અધ અને ઉદયને વિચ્છેદ થાય તેથી તે સમક વ્યચ્છિવમાન આ ધાયા કહેવાય છે. તથા આ છવ્વીસ અને હવે પછી યશ કીર્તિ આદિ જે આઠ કહેશે તે સિવાય શેષ ચાસી પ્રકૃતિએના બંધ અને ઉદય ક્રમપૂર્વક એટલે કે પહેલા અધના. ત્યારપછી ઉદયની વિસ્તૃત થાય છે. તે આ પ્રમાણે જ્ઞાનાવરણીય પંચક, અતરાય પાચક અને દર્શનાવરણ ચતુષ્ટ એ ચૌઢ પ્રકૃતિના સૂક્ષ્મ સ્પાયના શ્રમ સમયે અંધ વિચ્છેદ અને ક્ષીણ કંષાયના ચરમ સમચે ઉદય વિચ્છેદ ચાય છે. નિદ્રા અને પ્રચલાના અપૂર્વકરણના પહેલા ભાગે બધ વિચ્છેદ અને ક્ષીણ કાયના
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy