SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ શs ' ટીકાનુવા સહિત ઘાતિની પ્રકૃતિઓનો ઉદય છતાં ક્ષોપશમ થઈ શકતે નથી પરંતુ પ્રદેશોદય છતાં પક્ષપશમ થઈ શકે છે. તેમાં કેવળજ્ઞાનાવરણીય અને કેવળદર્શનાવરણયને તે લાપશમ થત જ નથી, કારણ કે તે ક્ષાયિકલાવની છે. તથા દેશદ્યાતિની પ્રકૃતિએને રદય હોય ત્યારે જ તે ગુણને દબાવનારી થાય છે, પ્રદેશદય હોય ત્યારે નહિ અને સર્વઘાતિની પ્રકૃતિએને પ્રદેશદય પણ કંઈક અંશે વિઘાત કરનાર થાય છે. ૨૭ અહિં પ્રકૃતિમાં કયિકભાવ બે પ્રકારે થાય છે. તે આ પ્રમાણે શુદ્ધ, અને સાથેપથમિકભાવયુક્ત એના સ્વરૂપને સ્પષ્ટ કરવા માટે પહેલાં પદ્ધકની પ્રરૂપણા કરે છે– चउतिद्वाणरसाई सव्वघाईणि होति फड्डाई। दुहाणियाणि मीसाणि देसघाईणि सेसाणि ॥२८॥ चतुस्विस्थानरसानि सर्वघातीनि भवन्ति स्पर्द्धकानि । द्विस्थानकानि मिश्राणि देशघातीति शेषाणि ॥२८॥ અથ–ચાર સ્થાનિક અને ત્રણ સ્થાનક રસવાળા સઘળા સ્પર્ધકે સર્વદ્યાતિ છે, એ સ્થાનક રસવાળાં મિશ્ર છે, અને શેષસ્પદ્ધકે દેશાતિ છે. ટીકાનુડ-રસસ્પદ્ધકનું સ્વરૂપ કર્મપ્રકૃતિ સંગ્રહમાં બધન કરણના અધિકારમાં અનુ ૧ પશમને અર્થ ઉદયપ્રાપ્ત કર્યપુગલેને ક્ષય કરે અને ઉદય અપ્રાણ પુદગલેને ઉપશમાવવા. અહિં ઉપશમના બે અર્થ થઈ શકે ૧ ઉપશમ એટલે ઉદય પ્રાપ્ત કર્મ પુદ્ગલેને ક્ષય કરવો એ અને સત્તાગત દલિને અધ્યવસાયને અનુસરી હીન શકિતવાળા કરવા. ૨ ઉદય પ્રાપ્ત કમપુદગલેને ક્ષય કરો અને સત્તાગત દલિકને અધ્યવસાયાનુસાર હીનશકિતવાળા કરી સ્વરૂપે ફળ ન આપે એવી સ્થિતિમાં મુકવા. પહેલો અર્થ જ્ઞાનાવરણીય દર્શનાવરીય અને અંતરાય એ ત્રણ કામમાં લાગુ થાય છે. તેઓના ઉદયપ્રાપ્ત દલિને ક્ષય કરે છે અને સતાગર દલિને પરિણામોનુસાર હીનશક્તિવાળા કરી તેને સ્વરૂપે અનુભવ કરે છે સ્વરૂપે અનુભવ કરવા છતાં પણ તે ગુણના વિઘાતક થતા નથી, કારણ કે તેમાથી શક્તિ ઓછી કરેલી છે. તેથી હવે તે પુદગલેમાં જેટલા પ્રમાણમાં શક્તિ છે તે પ્રમાશુમા ગુણને દબાવે છે. અને જેટલા પ્રમાણમાં શક્તિ ઓછી કરી તેટલા પ્રમાણમાં ગુણ પ્રકટ થાય છે. મેહનીયકર્મમાં બીજો અર્થ લાગુ પડે છે, તેના ઉદવાખ લિકેને ક્ષય કરી સરાગત દિલિયોમાથી પરિણામોનુસાર હીનશક્તિવાળા કરી એવી સ્થિતિમાં મૂકે છે કે તેને સવરૂપે ઉદય ન થાય, જેમ કે મિથ્યાત્વ અને અનતાધિ આદિ બાર કવાયના ઉદયપ્રાપ્ત દલિનો ક્ષય કરી સરાગત દલિકોને હીનશક્તિવાળા કરી એવી સ્થિતિમાં મૂકે છે કે તેનો સ્વરૂપે ઉદય ન થાય ત્યારે સ ત્યાદિ ગુણો પ્રગટ થાય છે. જયા સુધી આ પ્રકૃતિએને રસોદય હોય ત્યાં સુધી વાવાય ગુણને પ્રગટ થયા છે નથી કેમકે તે સઘળી પ્રવૃતિઓ સર્વઘાતિની છે. મેહનીયકર્મની દેશદ્યાતિની પ્રકૃતિમાં પહેલો અથ જ લાગુ થાય છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy