SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ઢીકાનુન્રીક સહિત ૧૮૯ એક વાર જે ભાળવાય તે ળાહાર અને પુષ્પ આદિ ભાગ, અને વારવાર જે ભાગવાય તે વજ્ર અને શ્રી આદિ ઉપલેગ કહેવાય છે.' વીય એટલે આત્માની અનંતશક્તિ, તેને વરનારૂ જે કમ તે વીર્યાંતશય, જે ક્રમના ઉદયથી શરીર રોગ રહિત હાવા છતાં મને યુવાવસ્થામાં વત્તતા છતાં પણ અપમળવાળે થાય, અથવા શરીર મળવાન હોવા છતાં કાઈ સિદ્ધ કરવાલાયક કાય આવી પઢવા વડે હીન સઙ્ગાને લઈ તે કાય સિદ્ધ કરવા પ્રવૃત્તિ કરી શકે નહિ, તે વીર્યો તરાય ક્રમ કહેવાય છે. ૩ આ પ્રમાણે અંતરાય ક્રમની ઉત્તરપ્રકૃતિએ કહી. હવે સમાન સ્થિતિની હાવાથી અને ઘાતિ ક્રમ હોવાથી જ્ઞાનાવરણીયની નજીકની બીજા દશનાવરણીય કમની ઉત્તરપ્રકૃતિએ કહે છે नयणेयरोहिकेवल दंसणयावरणयं भवे चउहा । निपयलाहि छहा निहाइदुरुतथीणद्धी ॥ ४ ॥ नयनेतरावधिकेवल- दर्शनावरणं भवेच्चतुर्द्धा । निद्राप्रचलाभ्यां षोढा निद्रादिद्विरुक्तस्त्यानर्द्धिभिः ॥ ४ ॥ ચક્ષુ, અચક્ષુ, અવધિ, અને કેવળદર્શન વિષયક દૃનાવીય કમ ચાર ભેદે છે. નિદ્રા અને પ્રચલા સાથે છ ભેદે છે અને એવાર ખેલાયેલ નિદ્રા અને પ્રચલા તથા ચીર્ણોદ્ધ સાથે નવ ભેદો થાય છે. ટીકાનું॰દ્ધિ દશનાવરણીય ક્રમ મધ ઉદય અને સત્તામાં કોઇ વખતે ચાર પ્રકારે કોઈ વખત છ પ્રકાર, અને કોઇ વખતે નવ પ્રકારે એમ ત્રણ રીતે સભવે છે. તે ચાર છ અને નવ પ્રકારે કઈ રીતે સબવે તેને બતાવતાં પહેલા ચાર પ્રકાર બતાવે છે. ચક્ષુ, અચક્ષુ, વિષ અને કેવળદાન વિષયક દર્શનાવરણીય ક્રમ ચાર ભેદે છે. તાપય એ કેન્યારે દશનાવરણીય ક્રમના અધ ઉદય અને સત્તામાં ચાર ભેદની વિવક્ષા કરવામાં આવે ત્યારે તે ચાર ભેદ આ પ્રમાણે સમજવા-ચક્ષુદશન, અચક્ષુશન, અધિદન, અને કેવળદર્શન. તેમાં ચક્ષુદ્વારા ચક્ષુના વિષયનુ' જે સામાન્ય જ્ઞાન તે ચક્ષુદન, અને તેને આવરનારૂ જે કર્મ તે ચક્ષુદનાવરણીય કર્મ, ચક્ષુ વિના શેષ સ્પનાદિ ચાર ઇન્દ્રિય અને મનવડે તે તે ઇન્દ્રિયના વિષયનુ જે સામાન્ય જ્ઞાન તે અચક્ષુદન, અને તેને આવરનારૂં જે ક્રમ તે અચક્ષુઃ નાવરણીય ક્રમ". ૧ અહિં. ત્રુઅજીદ નાવરણ ન કહેતા સામાન્ય માત્ર પ્રક્રિયાવરણ કહેવામાં આવે તે બધા આવરણીનો સમાવેશ થાય છે. પરંતુ લાકમાં આ વસ્તુ મે' જોઇ હું આ દેખ” છુ” એવા " વ્યવહાર ચક્ષુના સંધમાં જ થાય છે. તેથી તથા વિગ્રહગતિમાં પ્રાપ્તપણુ દર્શીન ન હેાય ત્યારે અધ્યક્ષદર્શન હાય છે જ તે જણાવવા ચતુદર્શન અને અગસુદશ ન અલગ અલગ કથા છે. 4
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy