SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ક પ્રશ્નોત્તરી - મ-૩૩ છ માસની ઉંમરે ભાવ ચારિત્રને સ્વીકાર કેણે કર્યો? ઉ૦ શ્રી વાસ્વામિએ, પ્ર-૩૪ અત્તકૃત કેવલી એટલે શું? ઉ૦ અંતર્મુહૂત આયુ બાકી હોતે છતે જેને કેવલજ્ઞાન થાય તે અન્નકૃત કેવલી કહેવાય. પ્ર-૩૫ છઠ્ઠા આદિ ગુણસ્થાનકે એક સમય રહી છવ સાતમા આદિ ગુણસ્થાનકે જાય કે નહિ? ઉ૦ ન જ જાય. પ-૦૯ ન જાય તે તેમને એક સમય જન્ય ફળ કેમ ઘટે 6વિવક્ષિત ગુણસ્થાનકે એક સમય રહી કાળ કરી અવિરતિપણાને જ પામે, તેથી જ એક સમય કાળ ઘટે અન્યથા નહિ. પ્ર-કચ્છ અસાંવ્યવહારિક શશિમાંથી છ સાંવ્યવહારિક રાશિમાં કયારે આવે? અને કેટલા આવે? ઉ. જે સમયે જેટલા છ માક્ષમાં જાય તે સમયે તેટલા છો અસાંવ્યવહારિક રાશિ માંથી સાંવ્યવહારિક રાશિમાં આવે. પ્ર-૩૮ જગતમાં કોઈપણ વિવક્ષિત છવ સતત કેટલે કાળ પુરુષવેદપણામાં રહી શકે? ઉ. કેટલાંક વર્ષે અધિક સાગરેપમ શતપથફલ. પ્ર-૩૯ ભાવદ પ્રાંત અંતમુહૂર્વે બદલાય છે અને ભગવાનમાં જતાં આકૃતિરૂપ દ્રવ્ય હેતું નથી તે પુરુષઢપણે આટલે દી કાળ કેમ ઘટે ? ' ઉ. આગામીભવમાં જે વેદ થવાને હોય તે વેદ ભવાંતરમાં જતાં ન હોવા છતાં તેની વિવક્ષા કરી દ્રવ્યની અપેક્ષાએ તેટલો કાળ કહ્યો છે. નપુંસક અને સ્ત્રી માટે પણ આ પ્રમાણે સમજવાનું છે. અ૪૦ જીવ નિરંતર શોન્દ્રિયપણે કેટલા સમય સુધી પ્રાપ્ત કરે? ઉ. કેટલાંક વર્ષ અવિક એક હજાર સાગરોપમ. ' પ્ર-૪૧ જીવ નિરતર રસનેન્દ્રિયપણે કેટલે કાળ પ્રાપ્ત કરે? ઉ. કેટલાંક વર્ષ અધિક બે હજાર સાગરોપમ. પ્ર-૪૨ સામાન્યથી નિગેહની તેમજ ખાદર સૂમ, પર્યાપ્ત, અપર્યાપ્ત નિગેદની ઋકાયસ્થિતિ ઉત્કૃષ્ટથી કેટલી હેય. ઉ, સામાન્યથી નિગેહની અઢી પુદગલ પરાવર્તન, બાદર નિગેહની સીતેર કેડા-કેડી સાગરયમ, સલમ નિગેની અસંય ઉત્સપિણ અવસર્પિણ, પર્યાપ્ત તથા અપર્યાપ્ત નિગેહની સ્વાયસ્થિતિ ઉ@ષ્ટથી અતમુહુર્ત પ્રમાણ છે. આ ૭
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy