SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ પંચમહદ્વિતીયકાર ઉ. ઔદયિક ભાવના સંખ્યાત અથવા અસંખ્યાત લે કહી શકાય પરંતુ કૂલદરિએ જગત્મસિદ્ધ એવા એકવીશ ભેદે જ કહ્યા છે. તેના ઉપલક્ષણથી ત્રસપૂર્ણ સ્થાવર પણું ઇત્યાદિ અનેક ભેદ કહી શકાય, પ્ર-૮ આકાશ અને સાકર કયા ભાવે છે? 8. આકાશ એ અનાદિ પરિણામિક ભાવે અને સાકર એ સાદિ પાણિમિક ભાવે છે. તેમજ ઔદયિક ભાવે પણ છે. પ્ર-૯ ક્ષાયિક, ક્ષાપથમિક અને પરિણામિક આ વિસગી ભાંગો માં કેમ ન ઘટે? ઉ. ક્ષાપથમિક ભાવ બારમા ગુણસ્થાનક સુધીના માં જ હોય છે અને તે છવામાં મનુષ્યગતિ, શુકલેશ્યાદિક ભાવે અવશ્ય ઔદયિક ભાવે હોય છે. માટે ઔચિક ભાવ વિના ક્ષાચાપશમિક ભાવ સંભવતા ન હોવાથી આ ભાગ ન ઘટે. પ્ર-૧૦ ઉત્પદ્યમાન અને ઉત્પન્ન એ બંને પ્રકારના છ ક્યારેક જગતમાં ન હોય એવા કયા જીવે છે. ઉ૦ સંમૃમિ મનુષ્ય. પ્ર-૧૧ અઢીદ્વીપની બહાર રહેલ છમાં કેટલાં ગુણઠાણાં હોય? ઉ૦ અઢી દ્વીપની બહાર જમેલ છને પ્રથમનાં પાંચ ગુણઠાણું હોય અને અહિંથી ગયેલાઓની અપેક્ષાએ સાત ગુણઠાણ હેય. પ્ર-૧૨ કાયમ વિદ્યમાન હોય તેવાં ગુણસ્થાનકે કેટલાં અને કયાં કયાં? ઉ. પહેલું, તેરમું અને ચારથી સાત એમ કુલ છ ગુણસ્થાનકે કાયમ વિદ્યમાન હાય. પ્ર-૧૭ ક્યા કયા ગુણસ્થાનકે કેટલા કેટલા છ હોય? ઉ. પહેલે અનતા, ચેાથે અને પાંચમે અસંખ્યાતા, બીજે અને ત્રીજે અસંખ્યાતા હેઈ શકે અને શેષ સર્વ ગુણસ્થાનકે ઉત્કૃષ્ટથી પણ સંખ્યાતા જ હોય, પ્ર-૧૪ એવાં કયાં ગુણસ્થાનક છે કે જ્યાં છે ન પણ હોય અને ઉત્કૃષ્ટથી અસ'ખ્યાતા પણ હાય, ઉ૦ સાસ્વાદન અને મિશ્ર ગુણસ્થાનક. પ્ર-૧૧ એક બટાટામાં કેટલાં શરીરે હેય? ઉ. એક બટાટામાં ઔદ્યારિક શરીરે અસંખ્યાતાં અને તેજસ કામણ અનતા હોય છે, પ્ર-૧૬ અંશુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશની સંખ્યા અસંખ્યાત ઉત્સપિણી અને અવસર્પિણીના સમયે પ્રમાણ કેમ થાય? ઉ૦ વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે કાળ સુક્ષમ છે અને ક્ષેત્ર તેથી પણ અત્યંત સામ
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy