SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ ww ભેદથી ગર્ભજ મનુષ્ય બે પ્રકારે છે. ત્યાં અપર્યાપ્ત ગભ જ અને અપર્યાપ્ત સંમૂકિઅ મનુષ્યા ક્યારેક જગતમાં ડાય છે અને કયારેક નથી પણ હાતા. તેથી તે અને પ્રકારના મનુષ્ય જ્યારે ન હૈાય ત્યારે પણ જઘન્યથી પર્યાપ્ત ગર્ભજ મનુષ્યા પાંચમા અને છઠ્ઠા વર્ગના જીણા કાર કરવાથી જે સંખ્યા આવે તેટલા અર્થાત્ ૨૯ અક પ્રમાણુ છે. અથવા ત્રીજા યમલ પુત્તુથી ઉપરની અને ચાથા થમલપતની નીચેની સખ્યા પ્રમાણે છે, અથવા એકની સખ્યાને અનુક્રમે છન્તુવાર દ્વિગુણુ દ્વિગુણુ તાં જે સખ્યા આવે તેટલા છે, એટલે કે મનુષ્યની ૨૯ અકની જે જધન્ય સખ્યા છે તેને છન્તુવાર બધી અધી કશ્તાં એકની સખ્યા આવે. પરચા માનદ્વતીયદ્વાર વિક્ષિત સખ્યાને તેજ સખ્યા સાથે શત્રુતાં જે સખ્યા આવે તે વગ કહેવાય છે, એકને એક ગુણતાં એક જ આવે માટે તેને વળ કહેવાય નહિ, એને એએ શુષુતાં ચાર થાય માટે ચાર એ પ્રથમ વર્ગ કહેવાય. એ એ વર્ગની સખ્યાને એક થમલપદ્ધ કહેવાય છે. તેથી છ વગની સખ્યા ત્રણ યમલપઢવાળી અને અાઠ વગની સંખ્યા ચાર યમલપત્તુવાળી કહેવાય, પણ અહિં છઠ્ઠા વર્ષોંના પાંચમા વર્ગ સાથે શુશુાકાર કરેલ હાવાથી ત્રણુ યમલપદ ઉપરની સખ્યા કહી છે. જે વગના જે વગ સાથે ગુણાકાર કરીએ અને તેથી જે સખ્યા આવે તેમાં તે બન્ને વના છેદનકા આવે છે, છઠ્ઠા વમાં ૬૪, અને પાંચમા વર્ષોંમાં ૩૨ છેદન હેાવાથી કુલ હૃદ છેદનક પ્રમાણુ આ સખ્યા કહેવાય છે. ખેદનક એટલે વિક્ષિત સંખ્યાને અધી અહીં કરવી તે. ઉપર જણાવેલ ત્રણે પ્રકારના મનુષ્ય જગતમાં જ્યારે વધારેમાં વધારે હેાય ત્યારે કાળથી અસ ખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણીના સમયેા પ્રમાણ અને ક્ષેત્રથી અંગુલમાત્ર ચિમશિમાં રહેલ પ્રદેશશશિના પહેલા અને ત્રીજા વગ મૂળના ગુણાકાર કરતાં જેટલા પ્રદેશ આવે તેટલા તેટલા પ્રદેશ પ્રમાણ સાત રાજની એક શ્રેણિના જેટલા ખ'ડ થાય તેથી એક મનુષ્ય આછો છે. મિથ્યાર્થિઓ અનત લેાકાકાશ પ્રદેશ પ્રમાણુ છે. સાસ્વાદનાદિ ચાર ગુણસ્થાનકવાળા જીવા પ્રત્યેક ક્ષેત્રપલ્યાપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશશશિ પ્રમાણ, અસ`ખ્યાતા છે, તેમાં સાસ્વાદન અને મિશ્રગુણુસ્થાનકે કોઈ વખત જીવા નથી પણ હાતા, જ્યારે ડાય છે ત્યારે જાન્યથી એક, બે યાવત્ ઉત્કૃષ્ટથી કહેલ સખ્યા પ્રમાણ હોય છે. ચેાથા, પાંચમા ગુણુસ્થાનકવાળા જીવા કાયમ હાય છે. વળી જઘન્યથી તેમજ ઉત્કૃષ્ટથી પણ કહેલ સખ્યા પ્રમાણુ જ હોય છે. છતાં જઘન્યથી ઉત્કૃષ્ટ અસખ્ય ગુહ્યુ છે. અહિ' સામાન્યથી ચારેતુ' પ્રમાણુ સમાન બતાવેલ હાવા છતાં જ્યારે દરેક ગુણુસ્થાનકે ઉત્કૃષ્ટપણે જીવા હોય ત્યારે પાંચમા ગુરુસ્થાનકવાળા થાડા અને તેથી બીજા, ત્રીજા તથા ચેાથા ગુણુસ્થાનકવાળા જીવા અનુક્રમે અસંખ્યાતગુણ હાય છે. પ્રમત્તસંયત જઘન્યથી મને ઉત્કૃષ્ટથી બે હજારથી નવહજાર ક્રાઢ અને અપ્રમત્તસયત તેથી ઘણી જ ઓછી સંખ્યામાં હાય છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy