SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ટકાવાદ સહિત ક૭ * આ પ્રમાણે આગળ ઉપર પણ ભાંગીને વિચાર કરી લે. અહિં પતના ભાંગા લીધા છે, તેથી એ પદના ભાંગા લઈએ ત્યારે એક એક પદના પણ ભાગ હોય છે, માટે બે પદના આઠ, અને ત્રણ પદના ભાંગા લઈએ ત્યારે એક એક પદના, અને બબ્બે પદના પણ લેવાના હેય છે, માટે ત્રણ પદના છવીસ ભાંગા થાય છે. હવે ત્રણ પદના છવીન ભંગ થાય તે આ પ્રમાણે-ત્રણ પદની પહેલાના બે પદના આઠ સંગ હોવાથી આઠને બેએ ગુણવા, તેમાં બે મેળવવા, અને આની સાથે ગુણાકાર કરેલ હેવાથી તે આઠ મેળવવા એટલે ત્રણ પદના કુલ છવીસ ભાંગા થાય. આ છવીસ ભાંગા ત્રીજા બિંદુ ઉપર મૂકવા. અહિ ટકામાં બિંદુ ઉપર બે અને ત્રણ આદિના સંગે થતા ચાર અને આઠ આદિ શાંગાઓ મૂકવાનું કહ્યું છે. અહિ બે ત્રણ આદિ પદના આઠ અને છવ્વીસ આદિ ભાંગા ચૂક્યા છે. કારણ કે પાછલી સંખ્યા સાથે ગુણવાનું સુગમ પડે. ૧ એક અનેકના વિકલ્પ સમજવા માટે જેટલા ગુણસ્થાનકે વિકલ્પ હોય છે તેના ભાંગાઓ સમજવા જોઈએ. જયારે આઠમાંનું કોઈ પણ એક ગુણસ્થનક હેય ત્યારે તેના આઠ વિકલ્પ થાય. જ્યારે આઠમાંના કોઈ પણ બે હેય, જેમકે-ઈ વખત બીજું ત્રીજું હોય, ઈ વખત બીજું આઠમું હેય, એમ જુદા જુદા બે ગુણસ્થાનકના સયાગે અઠ્ઠાવીસ ભંગ થાય, એમ ત્રિકોણે છપ્પન, ચતુરસગે સીર, પચસગે છપન્ન, પ ગે અઠ્ઠાવીસ, સસ સગે આંઠ, અને જ્યારે આઠે ગુણસ્થાનકે જીવો હોય ત્યારે અષ્ટ વેગે એક ભંગ થાય આ પ્રમાણે ગુણસ્થાનકનાં ભાંગા થાય. હવે તે તે ભાંગાઓમાં કોઈ વખત એક જીવ હોય, કેઈ વખત અનેક જીવો હોય, તે એક અનેકના પણું ઘણું વિક થાય, જેમકે આઠમાંનું કોઈ પણ એક ગુણસ્થાનક હોય ત્યારે તેમાં કોઈ વખત એક જીવ હોય, કોઈ વખત અનેક જીવ હૈય, એટલે એક એક ગુણરથાનક હોય ત્યારે અનેકના ભેદે બબે વિકલ્પ થાય, એટલે આઠ ગુણસ્થાનકના સેળ વિકલ્પ થાય. જ્યારે કોઈ પણ બે ગુણસ્થાનક હોય, જેમકે બીજું અને ત્રીજું ગુણસ્થાનક હય, ત્યારે કોઈ વખત એ બને ગુણસ્થાનકપર એક એક છત્ર હેય, કોઈ વખત બીજા ઉપર એક ત્રોજા ઉપર અનેક છ હોય, કોઈ વખત ત્રીજા ઉપર એક બીજા ઉપર અનેક જીવો હેય, કેઈ વખત બીજા ત્રીજા એમ બન્ને ઉપર અનેક હોય. આ પ્રમાણે જયારે કોઈ પણ બે ગુણરથાનક હોય, ત્યારે તેના એક અનેક છો આયિ ચાર વિકલ્પ થાય. દ્રિક સચાગિ અઠ્ઠાવીસ ભાંગા છે તેને ચારે ગુણતા કુલ એક બાર ભંગ એક અનેકના થાય. એ રીતે વિકાસને ગુણસ્થાનકના છપ્પન ભંગ થાય તેના એક એક વિકસાયેગે એક અનેકના આઠ આઠ ભંગ થાય એટલે કુલ ચાર અડતાલીસ ભંગ થાય. ચતુઃસંગે ગુણરથાનકના સિત્તેર ભંગ થાય તેમાંના એક એક ચતુરસગે એક અનેક છવા આયિ સેળસેળ વિકપ થાય, તેથી સિત્તેરને સેળે ગુણતા એક અનેકના કુલ અગીઆર વીસ વિકલ્પ થાય.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy