SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ પંચમહ-દ્વિતીયદ્વાર આ પાંચે ભાના સામાન્યથી ત્રિકાદિ સાગે છવીસ ભાંગા થાય છે. તે આ પ્રમાણે એના સંગે દશ, ત્રણના સગે દશ, ચારના સયાગે પાંચ, અને પાંચના સાથે એક બેના સાથે થતા દશ ભાંગા આ પ્રમાણે-૧ ઔદયિક પથમિક, ૨ઔદયિક ક્ષાયિક ૩ ઔદયિક ક્ષાપશમિક ૪ ઔદયિક પારિણામિક, ૫ ઔપથમિક ક્ષાયિક, ૬ ઔપશમિક સાપશમિક, ૭ ઔપથમિક પરિણામિક, ૮ ક્ષાયિક ક્ષાપથમિક, ૯ ક્ષાયિક પારિણામિક, ૧૦ ક્ષાપશમિક પરિણામિક ત્રણના સંગવાળા દશ ભાંગા આ પ્રમાણે-૧ ઔદયિક ક્ષાપશમિક ક્ષાયિક, ૨ ઔદવિક પરામિક, લાપશમિક, ૩ ઔદયિક ઔપશમિક પરિણામિક, ૪ ઔયિક ક્ષાયિક ક્ષાપશમિક, ૫ ઔદયિક ક્ષારિક પરિણામિક, ૬ ઔદયિક ક્ષાપથમિક પરિણામિક, ૭ પશમિક ક્ષાયિક ક્ષાપથમિક, ૮ ઔપશમિક ક્ષાયિક પારિણામિક, ૯ ઔપથમિક ક્ષાપશમિક પરિણામિક, ૧૦ ક્ષાયિક ક્ષાપશમિક પરિણામિક. ચારના સંગથી થતા પાંચ ભાંગા તે અ-૧ ઔદયિક પથમિક ક્ષાયિક ક્ષાપશમિક, ૨ ઔદયિક પથમિક ક્ષાયિક પારિણામિક, ૩ ઔદયિક ઔપથમિક શાપથમિક પરિણામિક ૪ ઔદયિક ક્ષાયિક ક્ષાપશમિક પરિણામિક, ૫ ઔપથમિક શાયિક ક્ષાપથમિક પરિણામિક. સરવાળે પચ્ચીસ પદાર્થના એક એક ભેદ આશ્રયી, બેબે ભેદના, ત્રણ ત્રણ ભેદના એમ યાવત તે પદાર્થના જેટલા ભેદ હોય છે ત્યાં સુધીના ભેદોના ભાંગાઓ બનાવવામાં આવે છે, આવા ભાગાએ અનુક્રમે એક સગી દ્વિસંગી, ત્રિસ યોગી ઇત્યાદિ નામથી ઓળખાય છે. તે એક સંયોગી આદિ ભાંગા કેટલા થાય તે જાણવા નીચે લખેલ પદ્ધતિ ઘણી ઉપયોગી છે. જે વિવક્ષિત પદાર્થને એક-દિસગી આદિ ભાંગા બનાવવા હોય તે પદાર્થનામેની સંખ્યા પ્રમાણે એકથી આરંભી ક્રમશઃ અ ક સ્થાપના કરવી. તે અ કૅની બરાબર નીચે ઉલટાઇમે (પશ્ચાનુપૂર્વીએ અંકની સ્થાપના કરવી, નીચેના અંકમાં જે સર્વથી પ્રથમ એક છે તેની સંખ્યા પ્રમાણ એક સગી ભાંગા થાય, હવે તે જ સંખ્યાને તેની પછી સ્થાપન કરેલ અંક વડે ગુણી તેની સમણિએ રહેલ ઉપરની સંખ્યાવડે ભાગતાં જે સપખ્યા આવે તે સિગી ભાગાની સંખ્યા જાણવી, તે દિયોગી ભાંગાની સ સ્થાને તેની પછી સ્થાપન કરેલ સંખ્યાવડે ગુણી તેની સમણિએ રહેલ ઉપરની સંખ્યા વડે ભાગતાં ત્રિસગી ભાગા આવે આ રીતે પછી પછી સ્થાપન કરેલ સંગાવડે ગુણાકાર કરી તેની તેની સમણિએ રહેલ ઉપરની સંખ્યાવડે ભાગતાં ચતુરાગી આદિ ભાંગા આવે. જેમ “ભાવના સંબંધમાં વિચાર કરતાં “ભાવ” પાંચ છે તેથી અનામે એકથી પાંચ સુધીના અકેની સ્થાપના કરવી. જેમકે–૧ ૨ ૩ ૪ ૫. આ અકેની બરાબર નીચે ઉલટાઇમે તે જ આ કે સુકવા. જેમકે , નીચેના અકૅમાં સર્વ પ્રથમ પ ને અંક છે માટે એક સગી ભાંગા ૫ થાય, તે ૫ના અંકને તેની પછી સ્થાપન કરેલ અંક જ છે તેથી તેના વડે ગુણતાં ૫૦=૦ થાય હવે તે ૨૦ ને તે ચારની સમણિએ ઉપર રહેલ સંખ્યા ૨ વડે ભાગતાં ૧૩=રૂ=૧૦ એટલે ત્રિસગી ભાંગા ૧૦ થાય, એ ૧૦૪ર૦૪=૫, ચતુરાગી ભાંગા ૫ થાય, પ૪૧=પક્ષી પંચસગી ભાગ ૧ થાય, આ રીતે વિક્ષિત પદાર્થમાં એક હિંસગી આદિ ભાંગાઓ જાણી શકાય.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy