SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ત્રાષભદેવ ચરિત્ર ] કરતા નથી તેથી જ્યારે તેમને ભૂખ લાગે ત્યારે મુખમાં અંગુઠે રાખીને ચૂસે છે. પછી છેવટે ઈન્દ્ર પ્રભુનું સર્વ પ્રકારનું ધાત્રી કર્મ કરવાને પાંચ અપસરાઓને ત્યાં રહેવા આજ્ઞા કરી. જિન માત્ર થઈ રહ્યા પછી ઇન્દ્ર ભગવંતને મુકવા આવ્યા તે સમયે ઘણુ દેવતાઓ મેરૂ શિખરથી પરભારા નંદીશ્વર દ્વીપે ગયા. અને ત્યાં તેમણે જુદા જુદા અંજનગિરિ પર્વતેમાં શાશ્વતી પ્રતિમાઓને ઉત્સવ કર્યો. ઇદ્ર ભગવાનના ગૃહથી નંદીશ્વરદ્વીપે ગયે. ત્યાર પછી સર્વ દેવતાઓ જેમ આવ્યા હતા તેમ પિતા પોતાના સ્થાનકે ગયા. બાલ્યકાળ અને ગૃહસ્થાશ્રમ ભગવાનના વંશ અને ગોત્રનું સ્થાપન. હવે અહીં મરૂદેવા માતા પ્રભાતકાળે જાગ્યાં એટલે તેમણે દેવતાઓના આવાગમન સંબધી રાત્રિનું વૃતાંત નાભિરાજાને કહ્યું. પ્રભુના ઉરૂને વિષે ઋષભનું ચિન્હ હતું તેમજ માતાએ સર્વ સ્વમાં પ્રથમ ઋષભ જે હતું તેથી ગઢષભ એવું નામ પાડયું. તે સાથે યુમધમેં પ્રસવેલી કન્યાનુ સુમંગલા એવું નામ પાડયું. અનુક્રમે પ્રભુ પાંચ ધાવમાતાઓથી લાલન પાલન કરાતા એક વર્ષના થવા આવ્યા. એટલે પહેલા દેવકને ઇન્દ્રવંશ સ્થાપન ને ત્યાં આવ્યો. તે વખતે તે પિતાની સાથે એક શેરડીને સાઠો લેતે આવ્યો. ર ના ખેાળામાં બેઠેલા પ્રભુએ અવધિજ્ઞાનથી ઈન્દ્રનો વિચાર જાણી લઈ તે શેરડીનો હાથ લાંબો કર્યો. ઈન્ડે પણ પ્રભુને ભાવ જાણી લઈ મસ્તકવડે પ્રણામ કરી છે પ્રભુને આપે. તે “ઈશું” પ્રભુએ ગ્રહણ કરી તેથી તેમને ઈથવા મા કી શ્યપાત્ર સ્થાપન કરી ઈન્દ્ર પોતાના સ્થાનકે ગયે.. કપની અવીર સમુદ્રના પાણીને ભગવાન વાપરતા હતા, તું ભજન કરે ત થયા પછી બીજી અવસ્થાને પ્રાપ્ત થએલા તીર્થકરો થયેલા કલ્પવૃક્ષના નાભિનંદન ઋષભદેવ ભગવાન તે ઉત્તર કુરુક્ષેત્રથી ગિતા હતા, અને ક્ષીર સમુદ્રના જળનું પાન ધન કરી પ્રભુ થોવનાવસ્થાને પ્રાપ્ત થયા. નામ કરતા હતા. આ રીતે અનુક્રમે બા સુનંદાની રાષભ પત્ની તરીકે એક દિવસ બાળપણને એગ્ય ને કરી પ્રભુ યૌવના તાડ વૃક્ષ નીચે ગયું તે વખતે કમગે પડયું. તેને મસ્તક ઉપર પ્રહાર થતાં તેમને કહ્યું કે તેના માતાપિતા ઘેર લઈ આવ્યા પછી તેને ઉછેરી માટીટું ફળ તેન પાડયું. કેટલેક દિવસે તેનાં માતા પિતા મરણ પામ્યાં કાપા આ પછી માત્ર થોડા દિવસ જીવે છે. તે પ્રમાણે માત પિતા મરણ બાલિકા વનમાં ભ્રમણ કરવા લાગી. તે જે કેટલાક યુગલિયાએ આ છતાં તેમને બકરતું કેઈ યુગલિયાનું જાડું 3 ઉછેરી મેટટું ફળ તેની ઉપર તુટી પણ પામ્યાં કાયાખ્યો અને બાળકોને યાક સુગલિયાએ અપત્ય થયા પડેલી તે -
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy