SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ તીયસ્થાપન બાદ ] પૂછયા. ભગવાને યુક્તિયુક્ત ઉત્તર આપ્યા ગયે ભગવાનનું શરણું રહ્યું. અને અંતે મુક્તિપદ મેળવ્યું. આ પછી ભગવાન વૈશાલી પધાર્યા. અને બત્રીસમું ચાતુર્માસ ત્યાં કર્યું. તેત્રીસમું વર્ષ. મંડુક સાથે ચર્ચા અને ગાંગલી રાજાને પ્રતિબોધ. એક વખત ભગવાન ચંપામાં પધાર્યા. ભગવાનની આજ્ઞા લઈ ગૌતમસ્વામિ ચલ મહાશાલ સાધુને સાથે લઇ પ્રષચંપાએ ગયા. અહિં ગાંગલી રાજાને પ્રતિબંધ * માતાપિતા સહિત દીક્ષા આપી. દીક્ષા બાદ ભગવાન પાસે આવતાં શાલ-મહાશાલ ભાગલી અને તેના માતાપિતાને કેવળજ્ઞાન થયું. ભગવાનને પ્રદક્ષિણ દઈ ગૌતમ સ્વામિએ મામ કર્યા. પણ પેલા પાંચ કેવલી પર્ષદામાં ગયા. ગૌતમસ્વામિએ કહ્યું “પ્રભુને વંદન કરા પ્રભુ બાલ્યા ગૌતમ! તેમને કેવળજ્ઞાન થાય છે. કેવલીની આશાતના ન કર.” આ ૧મ ભગવાને મંડકની સાથે પંચાસ્તિકાય સંબંધી ચર્ચા કરી તેનું સમાધાન કર્યું અને તેત્રીસમું ચાતુર્માસ રાજગૃહમાં કર્યું, ચિત્રીસમું વર્ષ કેવળજ્ઞાન પણ છે એ પદની પહેલી મેખલામાં ૫૦૦ તપાસ પંદરસો તાપસીને પ્રતિબોધ અને કાળદાયી વિગેરે. ગતિમસ્વામિ એક વખત મેદપૂર્વક વિચારવા લાગ્યા કે મારી પછી દીક્ષા લેનારા કેટલાએ ન પામ્યા અને હું છદમસ્થ રહો. એવામાં ભગવાનની દેશનામાં તેમણે લખ્યું કે ટીપદ પર્વત ઉપર લબ્ધિવડે જઈ જીનેશ્વરને નમી એક રાત્રિ ત્યાં રહે તે તે ભવે મુક્તિએ * આથી ગૌતમસ્વામિ ભગવાનની અનામતિ મેળવી અષ્ટાપદ સમીપે આવ્યા. અહિં અષ્ટા લા ખલામાં ૫૦૦ તપસો ચતર્થભક્ત તપ કરતા, બીજીમેખલામાં ૫૦૦ તાપસે di, અને ત્રીજી મેખલામાં ૫૦૦ તાપસો અઠ્ઠમ તપ કરતા જોયા. ગૌતમસ્વામિ wથા અષ્ટાપદ ઉપર ચઢયા. નેશ્વર ભગવંતને વાંધા અને વંદન બાદ અશોકજીસના બેસી દેશનાના પ્રસંગમાં તેમણે પડરિક કંડરિકને પ્રસંગ કહી મા તેમણે પુંડરિક કુંડરિકને પ્રસંગ કહ્યો કુંડરિક નગરીમાં પુંડરિક નામે બે ભાઈઓ રાજા અને યુવરાજ હતા. રૂડરિકે સુનિની દેશના સાંભળી કારિક હુમતિ માગી. કંડરિકે પોતે દીક્ષા લેવાની ઈચ્છા કરી. આથી કંડરિક છે હરિક ભાવતિ થઈ રાજાપણે રહ્યો. સમય જતાં કંડરિકના અધ્યવસાય નીલા ના નગરે આવ્યો. પંડરીકે હરીકનો વેશ લઈ પોતે ગ્રહણ કર્યો અને કડરીય સેવુિં. દીક્ષા છેડી આવેલ હોવાથી કંડરિકને જોઈએ તે મંત્રી ૫૩. સમય જતાં કંડરિકને વ્યાધિ થશે. અને મૃત્યુ પામી નરટે છે * સારી રીતે સાધુપણું પાળી અનુત્તર વિમાને ગર્ચા ળતા તાપસોએ ગૌતમરવામિને પ્રણામ કર્યા. ગૌતમરવામિએ પંદર Cબાધ પમાડી દીક્ષા આપી. અને લબ્ધિથી ક્ષીરાન દ્વારા પS • ગવાન પાસે લાવે છે તેટલામાં માગમાં પંદરસો તાપને કેવાન , અને કંડરીક નામે બે ભાઈઓ રાજા અને પાસે દીક્ષાની અનુમતિ માગી. કર્ક થયે. અને પુંડરિક ભાવતિ થઈ જ પડયા. તે પોતાના નગર આવ્યા રિકને પિતાનું રાજ્ય સોપ્યું કે ઉપર પ્રભાવ ન પડે. સમય જતા લાપસીને પ્રતિબંધ પમાડી દે દીક્ષા આપી ભગવાન પાસે લાલ
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy