SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ [ લઘુ વિષષ્ટ શલાકા પુરું. '' કિમ રાજા પુત્રી વૈભીને પાસે બેસાડી બે ચંડાળોનું સંગીત સાંભળે છે. તેમના મધુર અવાજે લોકોને રાહત ઘેલા બનાવ્યા છે. રાજા અને વૈદભ, પણ તેમના સંગીતથી આનંદ પામ્યા. રૂકિમીએ પૂછયું “તમે કેણ છો?” તેઓએ કહ્યું “અમે દેવ છીએ પર્ણ, દ્વારિકાની પ્રશંસા સાંભળી અમે દ્વારિકા, કૃષ્ણ અને કામદેવ સરખા પ્રદ્યુમ્ન જેવા આવ્યા હતા. પાછા ફરતાં અહિં આવી ચડયા. તેવામાં “દૂર ખસે! દૂર ખસે!' તે લેની અવાજ સંભળાયો. લેકે અને રાજા વિગેરે સૌ કેઈ નાસવા માંડયા. એક હાથી જે આવે તેને તેડતે ભાંગતો આખા નગરમાં ભમી ર હલો. આ ચાલોએ તેને વશ કી. રાજા પ્રસન્ન થયો અને કહેવા લાગ્યો “માગો તે આપુ"ચંડાલોએ કહ્યું આપતા હતા દલી આપે.” રાજાનેં ક્રોધ ચડયો અને તેમને નગરની બહાર કઢાવી મૂકયા. ચંડાલે નગર બહાર ગયા પણ રાત્રે પ્રદ્યુમ્ન વદર્ભના આવાસમાં ગયો અને તેને કહ્યું તું ગભરા નહિ. હું પ્રદ્યુમ્ની વિદલીએ તેને ઓળખ્યો. અને ત્યાંજ ગાંધર્વ લગ્નથી દંપતી બન્યા. લેગ ભેગવી પ્રદ્યુમ્ન ચાલ્યો ગયો. સુરતથી થા વૈદર્ભે ઘસઘસાટ મોડા સુધી ઊંધી દાસીએ દર્ભની દશા રાણી અને રાણીએ રાજાને કહી. ' રૂકિમ રાજા કન્યાને કહેવા લાગ્યો કે તું સાચું બેલ! તારા આવા ઢંગ કેમ છે? તું રાજપુત્રી થઈ દુરાચારિણી કેમપાકી વેદભી મૌન રહી તેણે કહ્યું તમારે જે કરવું હોય તે કરે. હું કાંઈ કહેવા માગતી નથી. રાજાને ક્રોધ ચડયો. તેણે નગર બહાર રહેલા પેલા બે ચંડાલેને બેલાવ્યા અને કહ્યું લઈ જાઓ આ મારી પુત્રીને તેમણે વૈદભીને કહ્યું અમારા ઘરનું પાણી, ચામડાં વિગેરેનું વેચાણ કરીશ વૈદર્ભીએ જવાબ આ દેવ મને જે કરાવશે તે બધું કરીશ. ચંડાલે તેને લઈ નગર બહાર નીકળ્યા. રાજાનો ક્રોધ સમ્યો. તેનું હૃદય બળવા લાગ્યું. અને મનમાં પશ્ચાતાપ કરતે બડબડવા લાગ્યો. હું કેવો મૂખ? જ્યારે રુકિમણુએ આ પુત્રી પ્રદ્યુમ્નને માટે માગી ત્યારે મેં નાં અપી. અને ક્રોધથી ચંડાલ સમ બની ચાલને આપી. તેવામાં લોકેએ સંસ્મચારે ખ્યા કે રાજન ! સીમાડે શાંખ, પ્રદ્યુમ્ન અને વેદભી વિમાનમાં બેસી દ્વારિકા તરફ જવાની તૈયારી કરે છે. રાજા સામે ગયે-અમે સમજી ગયા કે આ બે ચહાલ તે પ્રખ્ય શાખ.” રાજા ભાણેજ અને જમાઈ એમ બેવડા સગા બનેલ પ્રદ્યુમ્નને ઘેર લાગે. -આદર સત્કાર કર્યો અને છેવટે દ્વારિકા રવાના કર્યા ત્યાં જઈ પ્રદ્યુમન રુકિમણીને પગે લાગ્યા અને કહ્યું કે તું જેને પુત્રવધૂ બનાવવા ઈચ્છતી હતી જે આ લારી પુત્રવધૂ દિલી સત્યભામા રાજરાજ કૃષ્ણને કહેતી કે શાંબ ભીરને મારે છે અને બહુ પજવે છે. તેણે હમણાંજ તેની પાસેથી જુગટુરમાડી ત્રણ લાખ પડાવી લીધા. તેમ-તેમ કાંઈ કહેતા નથી કૃષ્ણ એક વખત જાખવતીને કહ્યું, “તારા પુત્રની ફરિયાદ બહ- વધી પડી છે.” અવનીએકહ્યું “મારે પુત્ર બાળે ભેળે છે. તમને સત્યભામા ઉપર રાગ છે. એટલે તેનું ખેચા કરે છે. કૃષ્ણ જવાબ આપે સિંહણ પણ પોતાના પુત્રને હંમેશાં સૌમ્ય માને છે. છતાં અવસરે તારા પુત્રની પરીક્ષા તને બતાવીશ.'
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy