SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ આ માના ચરિ] ૧૫૭ નો ને વ જયંત વિમાનમાંથી રચવી શ્રાવસ્તીપુરીમાં રૂકિમ નામે રાજ છે. તે ધારિરી નામની પનીશી સુબાહુ નામે પુરી થઈ. તેના અપન સિવ વખતે મને તેની ખુબ પ્રશંસા કરી. કંચુકીએ તે વખતે મલીકુમારીના રૂપને વજન . -ને બે કે “સુબાહુ સ્વરૂપવાન છે છતાં મલકુમારી તે તેનાથી થવા દર અને સ્વરૂપવાન છે. જાથી ગજાને પૂર્વના સંસ્કારથી તેના પ્રત્યે અનુરાગ ઉત્પન થશે. તે મીકુમારીના મારા માટે કુંવારાજા પાસે ડૂત કલ્ય. જે મિત્ર વરુ વાગારસી નગરીમાં શંખ નામે રાજા થયો. તેણે પિતાની મલામાં પશી રાવકારને આવેલા જોઈ પૂછયું “તમારે શા માટે અહિં આવવું થયું છે.' જવાબમાં તેનો જબ્રાવ્યું કે “મલીકુમારીનું એક દિવ્યકુંડળ તૂટી ગયું. તેને આપવા એ જ પ્રયત્ન કર્યો છતા પણ પહેલાના જેવું ન બનાવી શકયા. તેથી રાજાએ અમને કાઢી મુકયા.' મળીનું નામ અને રૂપવર્ણન સાંભળી રાજાને પૂર્વ સંસ્કારથી તેની પ્રત્યે ને લાગે. તેથી તેને પાર કુંભરા પાસે હત મો . પાંગામિવ મને વહસ્તિનાપુરમાં અદીનાડુ રાજા થશે. તેની સભામાં એક પરદેશી ચિત્રકારે આવી ક “મહારાજ! મેં મલ્લીકુમારની ચિત્રશાળામાં મલ્લીકમારીનું ગાબાઇ રૂપ ચિતર્યું આ રૂપ દેખી મલિકુમાર સાક્ષાત્ મલ્લકુમારી છે એમ માની ચિકચાળામાં કીડા કરવા જતાં ખચકાયે. તેણે મારા ચિત્રની કદર ન કરતાં મારે હાથ કાર્યો અને મને કાઢી મુક, અદીનશત્રુને મલીકુમારીનું વર્ણન સાંભળી અનુરાગ થયે. તે પડ્યું તેના માગા માટે દૂતને એક છ અભિચંદ મિત્રનો જીવ કપલ્યપુરમાં જીતશત્રુ રાજી થયો. તેને હજાર રાણીઓ હતી. મિથિલામાં એક ચેક્ષા નામે પરિત્રાજિકા હતી. તે શૌચધર્મનો ઉપદેશ કરતી હતી. તે અચાનક એક વખત રાજસભામાં આવી ચઢી, અને મલ્લકુમારીને પણ શૌચધર્મનો ઉપદેશ કરવા લાગી. મલ્લીકુમારીએ તેને સાચે શૌચધર્મ પવિત્રતામાં છે. નહિ કે જાવા દેવામાં, તેમ સમજાવ્યુ. તેથી તે વિલખી પડી. અને ઘણી સ્ત્રીઓની એક બનાવવાના આશયે જિતશત્રુ રાજા પાસે પહોંચી. તેણે મલ્લિકુમારીનું વર્ણન કર્યું, પૂર્વ ભવના નેહથી તિશત્રુએ પણ તેના માગામાટે કુંભ રાજા પાસે દૂત મોકલ્યા. મલકમારીએ અવધિજ્ઞાનથી આ છએ રાજાનું પ્રતિરોધ સ્થાન જાણી અશોકવાડીમાં મહેલની અંદર મધ્યમાં રત્નપીઠ રચાવી પિતાની પિલી સુવર્ણપ્રતિમા બનાવી, અને તેનામાં મસ્તક ઉપર એક છિદ્ર રખાવી સુવર્ણ કમળનું ઢાંકણું બનાવ્યું. તેમજ પ્રતિભાવાળા ઓરડાને ભીંત ચણાવી ખંડ પૂર્વકનાં જુદાં જુદાં દ્વાર કરાવ્યાં. પ્રતિમાની પછવાડે એક નાનું દ્વાર રખાવ્યું. આ કારથી મલ્લીકુમારી પોતે જે ખાતાં તેને એક એક કેળીઓ પેલું ઢાંકણું ઉઘાઠી પ્રતિમામાં નાંખતાં હતાં. આ તરફ છે એ રાજાના હત મલ્લીકુમારીના માગા માટે કુલભરાજાની સભામાં આવ્યા. કુંભરાજાએ તેઓને તિરસ્કાર કરી કાઢી મૂક્યા. એટલે છએ રાજાઓએ લશ્કર
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy