SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮૮ ] શ્રી કપૂરવિજયજી દેવવંદન-ગુરુવંદનાદિ પણ પ્રતિક્રમણની જેમ રહસ્ય, અર્થ અને સમજણ વગરનાં થતાં જોવામાં આવે છે. પ્રભુપ્રાર્થના સ્તુતિમાં, “ પ ંચમી તપ તમે કરે રે પ્રાણી ” કહે છે. આવી રીતે સંબધ અને સમજ વગરતુ જોવામાં આવે છે તે તેનુ પણ રહસ્ય, હેતુ વગેરે સુજ્ઞ જનાએ સમજવાં અને ખીજા ભાઈ-બહેનેાને શાંતિથી સમજાવવા ઘટતા પ્રયત્ન કરવા જોઈએ કે જેથી સ્વપરહિતમાં અભિવૃદ્ધિ થવા પામે અને આત્મિક ઉન્નતિની સાથે શાસન ઉન્નતિ થાય. [ આ. પ્ર. પુ. ૨૦, પૃ. ૨૭૮.] કલ્યાણના અથી જનાએ કેવુ વર્તન રાખવું જોઇએ ? ૧. સમાગ ગામી–માર્ગાનુસારી થવું જોઇએ, ન્યાયનિષ્ઠ, નીતિચુસ્ત–પ્રમાણિક બનવું જોઇએ, સત્યાગ્રહી થવું જોઇએ. ૨. સ્વકુળને શેલે એવા ગમે તે પ્રમાણિક ધંધા-રોજગાર કરી સ્વકુટુંબ સાથે સ્વજીવનનિર્વાહ કરવા જોઇએ, ૩. આવકના પ્રમાણમાં જ ખર્ચ કરવુ. ઉડા નહીં થતાં સાદાઇ અને કરકસરના નિયમેા લક્ષમાં રાખી સતાષપૂર્ણાંક રહેવું. ખર્ચ કરતાં ખચત રહે તેમાંથી દીન-દુ:ખી— જનાને ચેાગ્ય આશ્રય આપી તેમને સતાષવા બનતા પ્રયત્ના કરવાં. ૪. સહુને આપણા મિત્ર—. -સ્વજન સમાન ગણવા જોઇએ. ૫. દુ:ખીજનાને ચાગ્ય આશ્વાસન આપી દરેક રીતે તેમનુ દુ:ખ દૂર કરવા કે એછું. કરવા તત્પર રહેવુ જોઇએ..
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy